SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ ઉડેલ ચર્ચાના અને પ્રશ્નોના ખુલાસા ભારતવર્ષ ] કેટલા દેાષિત છે તે આટલા ખુલાસાથી વાચઢ્ઢા સ્વયં વિચારી શકશે. ખીજાની માન્યતાને મારી હાવાનું માની લઈ જે અનેક આરેાપે મારા ઉપર મૂકાયા હતા તેમાંના નમુના તરીકે ચાર પાંચ ઉપર પ્રમાણે બતાવ્યા છે. જે સીધા સવાલરૂપે કેવળ અભ્યાસીની દૃષ્ટિથી પ્રશ્નો પૂછાયા લાગે છે તેના ખુલાસા હવે આપું છું. પ્રાચીન સમયે અંગદેશની રાજધાની ચંપાનગરી હતી. તેના શાસક રાજા દધિવાહનના સમયે કૌશંખીપતિ બે ડઝન જેટલા ખુલાસા પૂછ્યા છે. તેમાંના ઘણા-શતાનિક ચડાઈ લઈ આવ્યા હતા; તેણે તે નગરીને “મુંબઈ સમાચાર” પત્રના તા. ૩૧-૮-૧૯૩૭ મંગળવારના અંકમાં શ્રીયુત્ ફતેહચંદ વીઠલદાસે લગભગ ખરાના સમાવેશ પૂ. આ. મ. ઈન્દ્રવિજયસૂરિજીએ ઉપસ્થિત કરેલા પ્રશ્નોમાં થઈ જતા હૈાવાથી પૃથકપણે તેના ઉત્તર વાળવા આવશ્યકતા રહેતી નથી. પરંતુ ઐતિહાસિક પ્રશ્નને નહીં સ્પર્શતા-જે એક મુદ્દો તેઓએ મારા લક્ષ ઉપર મૂકયો છે તે માટે તેમને ઉપકાર માનું છું; અને તે અંગે ખુલાસા કરવાની મારી ફરજ સમજું છું. આ મુદ્દે અમારા સંપ્રદાયના પૂ. પન્યાસજી મહારાજ કલ્યાણુવિજયજી મહારાજ પરત્વેના છે. મારા પુસ્તકના ત્રીજો ભાગ બહાર પડયા ત્યારે તેઓશ્રી ભલે પન્યાસપદવીથી વિભૂષિત નહેાતા. પરંતુ વિરતી-તે પણાને પામેલ કાઇ પણ મુનિરાજ માટે દરેક જૈનને પૂજ્યભાવ હાવા જોઇએ તે શંકારહિત છે. તેમાં યે આ મહાપુરુષને ભલે મેં નજરે દર્શન કરી વાંઘા નથી, છતાં તેમણે રચેલાં ઐતિહાસિક પુસ્તક ગવેષણાપૂર્વક વાંચવાના લાભ તે લીધા જ છે. અને તેઓશ્રી પ્રત્યે હું કેવા ભાવ ધરાવું છું તે તેમના માટે પુ. ૩, પૃ. ૧૦૮માં નિમ્નલિખિત મારા શબ્દોથી પણ સ્પષ્ટ થાય છે જ. “આમનું નામ મુનિશ્રી કલ્યાણવિજય છે. તેઓ ઋતિહાસના બહુ જ ઊંડા અભ્યાસી છે. જૈનમુનિએમાં જે ક્રાઇ ગણ્યાગાંઠવા ઇતિહ્વાસના અભ્યાસીએ ગણાય છે તેઓમાં આમના દરજ્જો બહુ ઊંચા મનાય છે”. આ શબ્દો વાંચી શ્રીયુત ફતેચંદભાઈ પાતાના મનમાં લૂંટી તથા ભાંગી હતી. તે નગરીને પાછી સમરાવી કરીને રાજા અજાતશત્રુ-એઁ કૂણિકે પેાતાની રાજધાની બનાવી હતી. આ પ્રમાણે હકીકત છે, તે સર્વસંમત છે પ્રશ્ન જે છે તે, અંગદેશના અને ચંપાનગરીના સ્થાન વિષેના છે. મારી માન્યતા પ્રમાણે અંગદેશનું સ્થાન, પ્રા. ભા. પુ. ૧, પૃ. ૪૬ ઉપરના નકશામાં બતાવ્યા પ્રમાણે, જે ભાગને વર્તમાન કાળે મધ્યપ્રાંત વાળા ભાગ કહેવાય છે અને જેને મહાકાશલ— વિદર્ભ તરીકે એક વખત એળખવામાં આવતા હતા, પ્રદેશ છે; જ્યારે તેમની માન્યતા બંગાળ ઈલાકામાં જેને વર્તમાનકાળે ભાગલપુર જીલ્લા કહેવાય છે તે જ્યાં ચંપા નામનું શહેર-ગામ આવેલું છે તેને જ અંગદેશ અને તે જ ચ'પાનગરી હેાવાની થાય છે. એટલે એક વખત જો અંગદેશનું સ્થાન નક્કી કરી શકાય તા રાજનગર ચંપાનું સ્થળ તે આપોઆપ સિદ્ધ થઈ જશે. (૮) શ્રીયુત ફતેહચંદના સવાલા પણ પૂ. આ. મ. ઈન્દ્રવિજયસૂરિજીના પ્રશ્નોને તત્ત્વમાં મળતા હાઈ, કેમ જાણે તેમના જ તરફની પ્રેરણા મળતાં પ્રસિદ્ધ કર્યા હેાય એવું [ ૩૧૯ થયેલી શંકાનું નિવારણ થયેલું સમજશે તેમજ મારા કાઈ શબ્દથી પૂ. પન્યાસજી મહારાજનું મન દુઃખાયું હાય તા ત્રિવિધે ત્રિવિધે તેમની પણ ક્ષમા ચાહું છું. હવે પૂ. આ. મ. શ્રી ઇન્દ્રવિજયસૂરિજીએ પૂછેલા મુખ્ય મુખ્ય પ્રશ્નોના ઉત્તરઃ— પ્રશ્ન (૧) ચંપા નવી કે જૂની ? અંગદેશ કર્યાં આવ્યા ? ઉત્તરે જણાવવાનું કે, પ્રથમ આપણે તેમની દલીલા તપાસીએ. તેમણે પ્રગટ કરેલા ‘પ્રાચીન ભારતવર્ષનું સિંહાવલાકન’ નામના ગ્રંથમાં આ પ્રશ્ન માટે પૃ. ૩૩ થી ૬૦ સુધીના લગભગ ૨૭-૨૮ પૃષ્ઠ રેાકળ્યાં છે. તેમાં પૃષ્ઠ ૪૦ ઉપર વિધાન કર્યું છે કે--“ચંપાનગરી એ પૂર્વમાં આવેલા અંગદેશની રાજધાની છે. જૂતી ચંપાને સ્થાને જ દેખાઈ જાય છે. આ અનુમાન સાચું પડે તે ઉપર્ ન ૬ ની ટીકામાં ૫. શર્માજીની જે સ્થિતિ છે તે જ શ્રીયુત ફતેહચદની પણ ગણાવી રહે છે.
SR No.032487
Book TitlePrachin Bharat Varsh Part 05
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1941
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy