SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮ ] રાજ્ય વિસ્તાર અને સીમાસ્પતિ રાજ્યે સમજવું રહે છે કે આ સમયપછી ખંડિયાપણું લગભગ અદૃશ્ય જેવું થઈ ગયું હાવાથી આ બિરૂદ પડતું મૂકાયું છે; પરંતુ કેંદ્રિત ભાવનાપણે રાજ્ય લાવવાની પ્રથા સંપૂર્ણપણે અમલમાં આવેલ ન હાવાથી કેવળ સિક્કાચિત્ર પુરાણી ઢબે ચિત્રાયાં કરાતાં હતાં; જ્યારે અગ્નિમિત્ર રાજ્યે અશ્વમેધ કરાયા ને તેણે સાર્વભૌમત્વની ઘેાષણા કરી ત્યારથી અકેંદ્રિત ભાવનાને અમલ થઈ ચૂકયા ગણાય. એટલે ત્યારથી તા સિક્કાચિત્રામાં સવળી અવળી બાજુને જે મહિમા હતા તે પણ સર્વથા અદૃશ્ય થઈ ગયા સમજવા. તેના પ્રપિતામહ મલિક શ્રી શાતકરણીના રાજ્યથી, જે માટે વિસ્તાર આંધ્રપતિ તરીકે વારસામાં તેના દાદા પાંચમા શાતકરણીને તથા તે બાદ પાછે। તેના પિતા છઠ્ઠા સાતકરણીને મળી આવ્યેા હતેા તે જ, આ નં. ૭ રાજાને પણ ઉત્તરાત્તર વારસામાં મળ્યો હતેા. ફેર એટલો જ હતા કે તેના દાદા પાંચમા શાતકરણી આ સર્વ પ્રદેશ ઉપર તદ્દન સ્વતંત્રપણે સ્વામિત્વ ધરાવતા હતા જ્યારે તે સ્વામિત્વ તેના પિતાના ઉત્તર જીવનમાં ગુમાઈ જવા પામ્યું હતું. જોકે તે સમયે ગણતંત્ર રાજ્યની વ્યવસ્થા ચાલતી હાઇને, વિજેતા રાજાનું મહારાજા પ્રિયદર્શિનનું–માંડળિકપણું સ્વીકારી લેવાથી પોતાના સર્વ પ્રદેશ ઉપર છઠ્ઠા સાતકરણિને કુલ મુખત્યાર તરીકે પુનઃ સ્થાપિત કરી દેવામાં આવ્યે હતા. તે જ પ્રમાણે આ સાતમા શાતકરણએ પણ ગાદી ઉપર બેસતાં મહારાજા પ્રિયદર્શિનના સાર્વભૌમત્વને સ્વીકાર કરેલ હેાવાથી, તેને પણ તેના પિતાની પેઠે સર્વે અધિકાર સાથે તે સર્વ પ્રદેશ ઉપર રાજા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. જૈનસાહિત્ય ગ્રંથામાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરાયા છે કે, મહારાજા સંપ્રતિએ અનેક પદભ્રષ્ટ રાજાઓને તેમના મૂળસ્થાને પાછા સ્થાપ્યા હતા. કહેવાના તાત્પર્ય એ છે કે, આના મુલક દક્ષિણદિના આખાયે દ્વીપકલ્પ ઉપર ફરી વર્ષેા હતેા. માત્ર બે નાના પ્રદેશ, મહેાટા રણમાં જેમ જળાશય આવી રહે તેમ, આ દ્વીપકલ્પમાં આવી - રાજ્ય વિસ્તાર અને સીમા- સ્પેશિત રાજ્યો [ એકાદશમ ખડ રહ્યા હતા. આમાંના એકનું નામ ચાલા અને ખીજાનું નામ પાંડ્યા રાજ્ય હતું. તેમના ચેલારાજ્યના તે સમયે વિસ્તાર કેટલા હશે તે કહેવાને કાંઇ આપણી પાસે પ્રમાણુ પુરસ્કર માહિતી નથી. પરંતુ તેની રાજગાદી કાંચી-કાંજીવરમ હતું અને પાંડ્યા રાજ્યમાં, દ્વીપકલ્પના અંતે જે નાના ત્રિકાણાકાર પ્રદેશ છે તે જેમાં મદુરા, ત્રિચિનાપલી છે. શહેરા આવેલ છે તેના સમાવેશ થતા હતા. આ બે રાજ્યાની સીમા ખાદ કરતાં, શાતકરણની હદ કયાંસુધી આવીને અટકી જતી હતી તે ચાક્કસપણે કહી શકીએ તેમ નથી, છતાં જે સમુદ્રતટને અદ્યતન કરેામાંડલ કિનારા તરીકે એળખવામાં આવે છે તે પ્રદેશમાંથી તેના સિક્કા મળી આવતા હેાવાથી, ત્યાંસુધી તેા તેના રાજ્યની હદ લખાતી હેાવી જોઇએ એટલું સિદ્ધ થઈ શકે છે. દક્ષિણ હિંદી દ્વીપકલ્પમાંના આ ચેાલા અને પાંમાના રાજ્યે। આ શાતકરણની સીધી છાયામાં હાવાનું ગણી શકાય કે તેઓ મહારાજા પ્રિયદર્શિનની હુકુમતમાં હતા એમ ગણાય તે, નથી ઇતિહાસ ઉપરથી બરાબર જાણી શકાતું કે નથી મહારાન્ત પ્રિયદર્શિને ઉભા કરાવેલ શિલાલેખમાં આપેલ વર્ણન ઉપરથી સમજી શકાતું; કેમકે તેમાં તે અંધ્રદેશને-Bordering landsસીમાંત પ્રાંતા તરીકે સંખેાધ્યા હૈાવાને આભાસ થાય છે છતાં, ચેલા અને પાંડયાને સ્વતંત્ર અધિકાર પ્રાસ થયા હેાય તેવા વર્તાવ દેખાય છે. જો સીમાંતના અર્થ રાજ્ય વિસ્તારની અંતે સીમાઉપર આવેલ પ્રાંતા, એમ કરીએ તે તે યથાસ્થિત નથી લાગતા, કેમ કે પશ્ચિમે અંધદેશ અને પૂર્વે કારેામાંડલ કિનારાઉપર તે શાતકર્રાણુની સત્તા નિશ્ચિતપણે સાબીત થાય છે જ. એટલે વચ્ચે આવતા ચેાલા રાજ્યની સ્થિતિ તા, એક સુડીના ખે પાંખીયા વચ્ચે આવતી સેાપારીના જેવી ખની રહે, પછી તેને (Bordering) સીમાંત કહેવાય શી રીતે? ખીજી બાજુ મહારાજા પ્રિયદર્શિને હિંદમાં તેમજ હિંદની બહાર, ઉત્તરે તિબેટ અને તુર્કસ્થાન સુધી તથા પશ્ચિમે ડેડ સિરિયા સુધી જે દિગ્વિજય મેળવ્યેા હતેા તેને લગતા સર્વ ખ્યાન ઉપર ઉડતી નજર ફેંકીએ છીએ, ત્યારે એવા જ નિશ્ચય ઉપર આવવું રહે છે કે તેણે
SR No.032487
Book TitlePrachin Bharat Varsh Part 05
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1941
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy