SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ ] બીજી ખાજુ તેના બે પુત્રોના જન્મની સાલ અનુક્રમે આપણે ઇ. સ. પૂ. ૩૯૨ અને ૩૯૦ (જીએ પુ. ૧૪૬) માં ઠરાવી છે. એટલે તેના અર્થ એ થયેા કે, જ્યેષ્ઠ પુત્ર જન્મ્યા ત્યારે તેની ઉંમર ૪૨ વર્ષની આસપાસ હતી. આ હકીકત જ આપણને નીચે જણાવ્યા પ્રમાણેના અનેક પ્રશ્નો વિચારવા ધસડી લઈ જાય છે. (૧) શું ૪૨ વર્ષની ઉંમરે જ તેને પુત્ર પ્રાપ્તિ થઈ હતી; કે અન્ય ક્રૂરજંદો થયા હતા પણ મરણુ પામ્યા હતા; કે સામાન્ય ગણાતી યુવાનવયે જ તેને જ્યેષ્ઠ પુત્ર લાભ્યા હતા. પરન્તુ મરણ સમયે પેાતાની ઉંમર ૫૦ વર્ષ કરતાં ઘણી નાની હતી (૨) શું તેના જ્યેષ્ઠ પુત્રની જનેતા, રાણી નાગનિકા સિવાય અન્ય રાણી ન હતી? અથવા હતી તે તેમાંની કાઈને પેટે પુત્રરત્ન જન્મ્યું જ નહેાતું કે, પુત્રો જન્મીને મરણ પામી ગયા હતા? કે રાણી નાગનિકા ખુદને પણુ, અગાઉ પુત્રો તેા જન્મ્યા હતા પરન્તુ તે સદ્ગત થઇ ગયા હતા (૩) રાણી નાગનિકાના જ્યેષ્ઠ પુત્ર તે પ્રથમ જ પુત્ર જો હાય તા શું તેણીના લગ્ન થયા બાદ ઘણા વર્ષે તેના જન્મ થયા હતા એમ ગણવું, કે સામાન્ય ગણુના મુજબ પુખ્ત યુવાન વયે તેણીને પુત્ર પ્રસભ્યા હતા પણ તેણીનું લગ્ન જ રાજા યજ્ઞશ્રી સાથે, માટી વયે થવા પામ્યું હતું–એટલે કે રાજા યજ્ઞશ્રીની અનેક રાણીમાંની તે એક હતી. આ પ્રકારના અને તેને લગતા, તેમજ તેની રાણી કે રાણીઓ અને પુત્રોને લગતા અનેક પ્રશ્નો ઉપસ્થિત કરી શકાય તેવા છે. પરન્તુ તે કાળે અનેક રાણીઓ કરવાના રિવાજ ચાલતા હતા તે જોતાં, અને જેટલાં ફરજંદે જન્મે તે સદા જીવતાં જ રહેવાં જેઇએ એવા કાંઇ નિયમ ગણાતા નથી તે હકીકત મહારથીની ઓળખ (૨૬) કેવળ આંધ્ર સામ્રાજ્યમાં જ આ પ્રકારના અમલદારો હતા એમ નથી. આગળ ઉપરના વર્ણનથી સમજાશે કે, આવું તે દરેક રાજ્યમાં ખનતું આવ્યું છે. પરંતુ એટલું ચાક્કસ છે કે, તે ઉપર ખાસ વિશ્વાસુ અને રાજકુટુંબ સાથે સખ’ધ ધરાવતી વ્યક્તિઓને જ મુખ્યપણે નીમવામાં આવતી. (૨૭) ચુટુકાનંદ અને મૂળાનંદના સિક્કાએ આ જાતની [ એકાદશમ ખડ ખ્યાલમાં રાખતાં, તેમજ તે વખતે ગાદીએ. આવનાર ભૂપતિની ઉંમર પણ કમમાંકમ ૧૩–૧૫ની તા રખાતી જ હતી તે જોતાં, તેમજ યજ્ઞશ્રીના પિતા રાજા શ્રીમુખની ઉંમર મરણુ, સમયે લગભગ ૪૫ વર્ષની હતી તે જોતાં, એ જ અનુમાન ઉપર આવવું પડે છે કે, રાજા યજ્ઞશ્રી ગાદીએ આવ્યા ત્યારે, તેની ઉંમર ૨૦ થી ૨૫ની હાવી જોઇએ, તેને નાગનિકા સિવાય અન્ય રાણીએ પણ હોવી જોઈએ; અને રાણી નાગનિકા સાથેનું લગ્ન, પાતે ગાદીએ ખેઠા પછી, લાંભાકાળે થયું હાવું જોઈ એ. ઉપર નિર્દિષ્ટ કર્યા પ્રમાણે જો રાણી નાગનિકા સાથેનું લગ્ન લાંખાકાળે થયું છે તેા પ્રશ્ન એ ઉદ્ભવે છે કે તેમ થવાનું કારણ શું ? આ માટે નીચેના પારામાં જુએ. પંચમ પરિચ્છેદે નાનાધાટવાળા શિલાલેખ નં. ૧ માં જણાવી ગયા પ્રમાણે રાણી નાગનિફા, અંગદેશના કાઈ મહારથીની પુત્રી મહારથીની ઓળખ થતી હતી. જેથી ા. આં. ૨. ના લેખકે પૃ. ૨૧, પારિ. ૨૭ માં લખ્યું છે કે, “Maharathies and Mahabhojakes were evidently high officers of the state, probably viceroys in the Andhra em• pire. They are often intimately connected by family ties with the ruling sovereign=મહારથીઓ અને મહાભાજકાઝ દેખીતી રીતે આંત્રસામ્રાજ્યનાર૬ માટા હાÇાદારીએ તેમાં યે વાઇસરાય જેવી પદવી ધરાવતા હતા.” વળી રાજા શ્રેણિકના વૃત્તાંતે જણાવી ગયા છીએ કે તેની તેાકરીમાં આ સાક્ષી રૂપ ગણવા કે, આ રૅ.ના લેખકને જે ટીકા કરવી પડી છે (જીએ પાર. ૧૪૦) કે Ujjain symbols are only found on coins of Satvahan family but not on those of Chutu dynasty=ઉજ્જૈનના સાંકે તિક ચિન્હા કેવળ શતલહનવશી સિક્કાઓ ઉપર જ રૃખાય છે, નહિ કે ચુવંશના સિક્કાઓ ઉપર (લેખ‚ મહાશયને
SR No.032487
Book TitlePrachin Bharat Varsh Part 05
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1941
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy