SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્થ પરિચ્છેદ ] પતંજલિ અને કૈટલ્યની સરખામણી તેડી નાંખી, એકંકિત ભાવના પિષાય તે–એક જ માં રાજમાર્ગ ભૂલી જતા દેખાય છે અને જે ઉદ્દેશને રાજાના છત્રરૂપ-અધિકાર સ્થાપવાનો પ્રયાસ સેવ્યા તેમણે સાધ્યતરીકે આગળ ધર્યો હોય છે તેને બદલે હતા જ. તે કાર્યમાં બન્ને જણા નિષ્ફળ જ નિવડયા ધર્મઝનુનને નવો જ લેબાશ કેમ જાણે પિતે પહેરી છે. છતાં ચાણકયે પોતાની ઉત્તરાઅવસ્થાનાં કેટલાંક લીધો હોય તે દેખાવ કરાઈ જવાય છે. બાકી વર્ષો સન્યસ્ત દશામાં ગાળવાનું મુનાસબ ધાર્યું હતું જે આત્મસંયમ જાળવી શક્યા હોત તે, જે દર્શનજ્યારે પતંજલિજી જીવનપર્યત કર્મચારી તરીકે જ પ્રચાર માટે તેમણે ભેખ લીધે હતો તેને કાંઈક વિચરી રહ્યા છે. તોપણ ચાણકજીએ પ્રજાજીવનના ઓર જ ઓપ આપી શક્યા હોત. વિદ્યા અને સાહિત્યના ક્ષેત્રમાં પં. પતંજલિને ઘડતરમાં અતિ ઉજવળ અને મહત્વનો ભાગ ભજવ્યો છે જ્યારે પતંજલિ તે દિશામાં બિલલ શુન્યવત જ ચાણકય કરતાં અગ્રસ્થાન અપાયું છે પણ તે યોગ્ય જ છે કે કેમ તે હજી એક પ્રશ્ન લેખાય. કેમકે ચાણકયે માલુમ પડયા છે. અલબત્ત, તેમણે સ્વાશ્રિત રાજાની પ્રવૃત્તિમાં જ રચ્યાપચ્યા રહેવાનું દુરસ્ત ધાર્યું છે. જુદાં જુદાં નામે અનેક કૃતિઓ રચેલી છે પણ તે બધી હજી પ્રકાશમાં નથી આવી. તેમનું અર્થશાસ્ત્ર ૫. ચાણક્યજીને, પ્રજાજનાથે આદરેલું કે ઈ. કાર્ય, પિતાના ઉદ્દેશથી વિરૂદ્ધ જતું અને પરિણામે ને કામશાસ્ત્ર અજબ ગ્રન્થો છતાં તેમનું અભ્યાસક્ષેત્ર - ઓછું હોઈ પતંજલિને જે કીર્તિ મહાભાષ્ય અપાવી પિતાની અપકીર્તિ સમાન થઈ પડવાની ભીતિ જેવું છે તેવી ચાણક્યને હજી નથી મળી. ઉપરાંતમાં લાગતું કે તરત ઉપર જણાવી ગયા પ્રમાણે તે પીઠ રાજકીયક્ષેત્રમાં તે એવા અપૂર્વ સ્વરૂપમાં પ્રકાશેલ ફેરવી દેતા. વળી કેમ જાણે કેાઈ વચલો માર્ગ કાઢી છે કે તેમને પતંજલિની જેમ સાહિત્યકારની દષ્ટિએ બતાવવા પુરતું જ પોતાનું વર્તન છે, તેવી રીતથી હજી તપાસાયા જ નથી. હજી તપાસાયા જ નથી. રાજ્યવહીવટને ૫ણ ધારાધોરણસર અને સુવ્યવસ્થિત ઉપર જણાવ્યા પ્રમાણે બંનેનાં જીવન ચલાવવાના નિયમો ઘડી બતાવ્યા છે. આવું તેમનું રાજ- હોવાને લીધે આપણે જે પં. ચાણકયને દીર્ધદષ્ટિથી નીતિશાસ્ત્ર અઘતન પર્યંત “કૌટલના અર્થશાસ્ત્રના” કામ કરનાર અને ૫. પતંજલિને તાત્કાલિકબુદ્ધિથી નામથી વિખ્યાત થયેલું છે. જ્યારે પતંજલિ મહાશ અથવા સંકુચિતદષ્ટિથી કાર્ય કરનાર તરીકે ઓળપિતાનો આશય પરિપૂર્ણ કરવાના ઉલાસમાં ને ઉલ્લાસ- ખાવીએ તે તે અનુચિત નહિ જ ગણુય.
SR No.032487
Book TitlePrachin Bharat Varsh Part 05
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1941
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy