SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ગ ભીલ વંશના અંત ૧૪ સૈનિકાએ જ માત્ર કિલ્લા ઉપર ચડી જઈ, જેવા રાજા ભૂંકણુ કરવાને પાતાનું મ્હાં ઉધાડે કે તુરતા તુરત અને ઉપરા ઉપરી એવાં તે બાણુ છેાડવાં કે સર્વે તેના મ્હાંમાં જ આવીને સીધા ભોંકાય૧૫ તથા તેના જથ્થાથી એવું તે મ્હાં ભરી દેવું કે પાછો અવાજ પણ બહાર નીકળી ન શકે. આ પ્રમાણેની સવેળાની ચેતવણી મળી જવાથી તે બહુ પ્રસન્ન થયા અને કાલિકસૂરિને આભાર માનતા તેમની આજ્ઞાને શિરાધાર્ય ચઢાવી, ઠરાવેલ દિવસે અને સમયે કિલ્લાની રાંગ ઉપર ચઢી તૈયાર થઈ બેઠા. તથા તીર કામઠાં સુસજ્જિત કરી રાખ્યાં. જેવું રાજા ગર્દભીલે ભૂંકણ કરવા મ્હાં ઉધાડયું કે સત્વર અને ટપોટપ ભાથામાંથી તીરા કાઢી, જાણે કેમ વરસાદ ન વરસતા હોય તેમ, કામઠાં ઉપર ચડાવી ચડાવીને ખેડવાં જ માંડયાં અને રાજાનું મ્હાં ભરી દીધું. ધાર્યા પ્રમાણે પરિણામ આવ્યું. રાજાએ દીનમુખા થઈ સામે આવી સલાહસમાધાન માંગ્યુ. કાલિકસૂરિને ખીજું તે કાંઈ જોઈતું નહેાતું જ; તેમને વેર વાળાને કાંઈ ખલા પણ લેવા નહાતા. એટલે પેાતાની બહેન સરસ્વતી સાધ્વીને કૃષિખાનેથી છેડી દેવાની પ્રથમા પ્રથમ માગણી કરી. પછી સર્વે શક સરદારાને જે વચન આપીને અત્ર સુધી લઈ આવ્યા હતા તે પ્રમાણે વચન પાળી મેાટી મેાટી તેમને જાગીરા આપી અને રાજા ગર્દ ભીલને જીવતા રાખી પેાતાના પુત્ર પરિવાર સાથે દેશ ત્યાગ કરવાનું સંભળાવી દીધું. આ બનાવની તારીખ મ. સ. ૪૬૩=ઈ. સ. પૂ. ૬૪ નોંધવી રહે છે. (૫૫) આ ક્રિયા તેા નજરથી કરવાની હોય છે તેને કાંઇ શ્રવણે દ્રિય સાથે સખ’ધન કહેવાય. (સરખાવે। ટી. નં. ૫૪) [ સક્ષમ ખંડ આ પછી રાજા ગર્દભીલનું શું થયું તે જાણવામાં આવ્યું નથી.પ૬ પશુ તેના પુત્રોએ૫૭ દક્ષિણમાં જપ તે વખતના અવંતિપતિ અરિષ્ટકર્ણને આશરેા લીધેા હતા. આ રાજા કાંઈક પરાક્રમી હતા તેમજ જૈનધર્મી પણ હતા. એટલે ત્યાં જવામાં ગર્દભીલ પુત્રોને આશય એ હાઈ શકે કે એક તે સ્વધર્માં રાન્ન છે એટલે આશ્રય પણ મળશે, તેમજ પ્રસંગ પડયે જો અવંતિમાં હવેના રાજકર્તા શકરાજાએ સામે માથું ઉંચકવું પડશે, તે તેમને હાંકી કાઢવામાં તથા ફરીને અવંતિની ગાદી હસ્તગત કરવામાં તેની સહાય બહુ મદદરૂપ નીવડશે. તેમની આ ગણત્રી પાછળથી સાચી પણ પડી હતી જે આપણે આગળ ઉપર જોઈશું. હાલ તેા અવંતિની ગાદી ઉપર શકપ્રજાનું રાજ્ય પ્રવર્તતું થઈ ચૂકયું છે. માટે તેમને અધિકાર કા ચાલ્યા તા તેનું જ કાંઈક દિગ્દર્શન કરાવવું રહે છે. તેના અંત તથા રાજ્ય વિસ્તાર નહપાના રાજ્યમાંના અરવલ્લીની પશ્ચિમના પ્રદેશ ઉપર તથા સૌરાંષ્ટ્રમાં, રૂષભદત્તની આણુ જામી હતી અને તાપીની દક્ષિણના મુલક ઉપર અંત્રપતિની સત્તા ચાલતી હતી. અથવા કદાચ ગાદાવરી નદીના મૂળવાળા પ્રદેશ સુધી જો ગર્દભીલની સત્તા હતી એમ ગણવું હેય તા પણ તે નામશેષરૂપ હતી એમ જ લેખવું રહેશે. એટલે એમ સાર રાજ્ય માત્ર અવંતિના પ્રદેશ રહ્યું હતું. નીકળે છે કે તેનું ઉપર જ જળવાઈ (૫૭) વિરોષ પુત્રા હતા કે કેમ તે જણાયું નથી પણ ક્રમમાં કમ ત્રણ તા હતા: આગળ ઉપર તેમનુ વૃત્તાંત આવશે. (૫૬) એક રીતે એમ અનુમાન ઉપર જવાય છે કે ગાદિત્યાગ પછી તે કાઈક અજ્ઞાત સ્થાને રહ્યો હશે અને (૫૮) આ વખતે અપ્રપતિની ગ!દીનું સ્થાન પ્રતિષ્ઠાન ત્યાં (જુ ઉપરની ટી. નં. ૭) સાડાત્રણ વર્ષ બાદ મરણપુરે નહેાતું; પણ નહપાણના જમાઇ રૂષભદત્ત સાથેના યુદ્ધમાં પામ્યા હરો; તેમ થયું હેય તે તેનુ મરણ્ મ, સ’૪૬૬= ઇ. સ. પૂ. ૬૧માં થયું લખવું રહે છે. હારી જવાથી તેમને વરશુળના પ્રદેશમાં રાજગાદી લઇ જવી પડી હતી. એટલે ગભીલપુત્ર ત્યાં ગયા હતા એમ સમજવું,
SR No.032486
Book TitlePrachin Bharat Varsh Part 04
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1938
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy