SearchBrowseAboutContactDonate
Page Preview
Page 393
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૦. રાજા ખારવેલનાં [ દશમ ખંડ વર્ષની જ ગણી શકાશે. એટલે યુવરાજની આવી રાજાના જીવનમાં જ પરિવર્તન થઈ ગયું હોય, નાની વયમાં, રાજા ખારવેલે દીક્ષા લેવાનું મુનાસિબ અથવા તો રાણી પોતે જ આ દુનિયામાંથી અદશ્ય ને પણ ધાર્યું હોય. પરંતુ નિવૃત્ત અવસ્થામાં રહેવાથી, થવા પામી હોય અથવા શિલાલેખ જ રાજા ખારરાજ્યનું હિત પણ સાચવી શકાય તેમ પોતાના વેલના રાજ્ય ચૌદમે વર્ષે કેતરાવાય હાય.રાણીજી વિશે આત્માનું કલ્યાણ પણ સાધી શકાય. આ પ્રકારના તે કાંઈ જાણવામાં આવ્યું જે નથી એટલે તે બેવડા ઉદેશથી તેણે ઉદયગિરિ ઉપર વાસો કરવાનું બાબતનો વિચાર લંબાવવા માટે હૃદય ના પાડે કરાવ્યું હોય; જેથી ત્યાં સિહપ્રસ્થવાળી૧૦ રાણીએ તેને છે. પરંતુ સંભવ છે કે શિલાલેખ જ રાજ્યકાળના યોગ્ય પ્રાસાદ બંધાવરાવ્યો છે તથા તે સમય બાદનું ચૌદમા વર્ષે ઘડાય હેય; અથવા વિશેષતઃ રાજા રાજાનું જીવન વૃત્તાંત કોતરાવવાનું અટકાવવું પડયું છે. ખારવેલના જીવનને પલટો થયો હોય તે બનવાજોગ ત્રીજું–ન. ૧ માં દોરેલ અનુમાનને, એક છે. જેમ શિલાલેખનું કાતર કામ ત્યાં આગળથી બીજી સ્થિતિથી સમર્થન મળે છે. ગુફાના લેખમાં અટકી જતાં આપણે અનુમાન દોરવા લલચાઈએ તેની રાણીએ રાજા ખારવેલની રાજ્ય અવસ્થાનો છીએ. તેમ રાજા ખારવેલના માનસિક વલણને જે કેવળ ૧૪ વર્ષને જ ચિતાર આપ્યો છે. આમ ખ્યાલ ખૂદ રાણીએ લેખમાં કોતરી બતાવ્યા છે તે કરવાનું કારણ શું હશે ? જે રાણી સ્વપતિનાં પરાક્રમ પણું, તેજ અનુમાનને દઢ બનાવે છે. ગુફાલેખની આટલી ઝીણી ઝીણી વિગતોમાં ઉતરીને, ભવિષ્યની પંક્તિ ૧૪-૧૫ અને ૧૬ ની હકીકત જોતાં સ્પષ્ટ પ્રજાને જણાવવાને શકિતવતી હોય તે શું એકાએક થતું જાય છે કે, રાજાનું મન સંસારથી ઉદ્દવિગ્ન થતું વર્ણન કરતાં તંભિત બની જાય ખરી? ઉલટું આવી રહ્યું છે અને તેથી ધર્મકાર્યમાં પોતે વિશેષ ને વિશેષ પરાક્રમશીલ અને કાબેલ રાજાના ઉત્તર જીવનમાં તે પ્રવૃત્ત થતે દેખાયા કરે છે. ઉપરાંત ચૌદમી પંક્તિમાં વિશેષ ને વિશેષ ગૌરવશાળી કાર્યો બનવા પામે કે જેની તે વિશેષપણે ઉદ્દગાર કાઢી બતાવાયા છે કે, રાજા ઉદઘોષણા કર્યાથી, ભાવી પ્રજાના હૃદયમાં તે રાજાનાં ખારવેલે જીવ અને શરીરની પરીક્ષા કરી લીધી ચારિત્ર્ય તથા સમસ્ત જીવન વિશે, કાંઇ ઓર જ (જીવ અને શરીર પારખી લીધું) એટલે સઘળી પરિભાવના ઉદભવવા પામે! આ પરિસ્થિતિ જોતાં કાં તે સ્થિતિને વિચાર કરતાં, એવું અનુમાન દઢતર થતું (૧૦) સિંહપ્રસ્થવાળી રાણી સિંધુલા, પટરાણી નહીં સિધુલારાણું પિતેજ રાજા ખારવેલ રાયે ૧૪માં વર્ષે મરણ હોય જે હાલ તો પોતે પિતા માટે, પટરાણી શબ્દ પામી હોવાથી તેના આઘાતને લીધે રાજાએ ગમગીન જ વાપરત. બની રાજકાજ છોડી દીધું હશે અને પોતે નિવૃત્ત અવસ્થામાં આ કારણથી માનવું પડશે કે વજધરવાળી રાણુને જે કે દીક્ષા લઇને મુનિ અવસ્થામાં રહેવાનું પસંદ કર્યું હશે. પુત્ર પ્રસવ થયો છે તે યુવરાજ જ હશે. યુવરાજની માતા આ કલ્પનાને, આગળ લખેલ “નિ:શ્રય” શબ્દથી ટેકો મળતા હોય તેજ પટરાણું કહેવાય એવો પણ નિયમ નહીં હોય; થશે. કેમકે ગત મનુષ્યના શ્રેયાર્થે ધર્મ કાર્ય કરવાનું ઉચિત નહીં તો વજધરવાળી રાણી શબ્દ ન લખતાં પટરાણી લખાત. મનાય છે. તે હેતુથી જ રાજા ખારવેલે પંક્તિ ૧૪-૧૫-૧૬ એટલે અનુમાન કરાય છે કે, જે રાણીને પ્રથમ પરણી લાવે માં વર્ણવેલ ધર્મકાર્યો કર્યા હોય. પણ જ્યારે વિચાર આવે તેજ પટરાણી કહેવાય પછી તે, યુવરાજની જનેતા હોય છે કે મૃત્યુ પામેલ તેમજ હયાત રહેલ મનુષ્યના કલ્યાણ માટે કે ન હોય (સરખા “તેનું કુટુંબ”વાળા પારિગ્રાફની હકીક્ત) પણ ધર્મકાર્યો તે કરી શકાય છે ત્યારે તે સર્વ વિચાર જ્યારે વજઘરવાળી રાણી તેમજ આ સિંધુલા રાણું- ફેરવી નાંખવા રહે છે. રાણી સિંધુલાને જીવતી અવસ્થામાં બેમાંથી એકેને પટરાણીનું પદ લગાડાયું નથી ત્યારે પ્રશ્ન માનવી રહે છે તેમજ તેણુને લેખના કાતરનાર તરીકે પણ ગણવી થાય છે કે તે કોણ? અને તેણે કાં લેખ કતરાવવામાં ભાગ રહે છે માત્ર જે ફેર કરવો રહે છે તે નિ:શ્રયના અર્થને જ; લીધે નહીં હોય ? તેને અર્થ “કલ્યાણ માટે’ ન કરતાં ‘નિશ્ચયપણેના ભાવાર્થમાં (૧૧) એક વખત એવું અનુમાન દેરી જવાયું હતું કે લેવો. એટલે બધું બરાબર યથાસ્થિત લાગી જશે.
SR No.032486
Book TitlePrachin Bharat Varsh Part 04
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1938
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy