SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્થ પરિછેદ ] ગૂંથણી ૩૩૩ કેમ? જોકે આપણી પાસે તેવી કોઈ વિગત અશોક- ઉપર આવી ચૂક્યા છે તેને હવે ટેકે મળે છે અને વર્ધનના રાયે નોંધાયાની પડી નથી એટલે એકદમ પરિણામે તે મૂર્તિઓ હાલ તે આપણે જેન ધમ તેની તરફેણમાં મત ઉચ્ચારી શકીએ તેમ નથી. હેવાનું માનવું રહે છે, સિવાય કે તેની વિરૂદ્ધમાં પરંતુ સાંચી પ્રદેશમાં પણ આવી ત્રિમૂતિઓ જડી અન્ય પુરાવાઓ રજુ થઈ આવે. આવી છે અને સાંચીને પણ વિદ્વાને બૌદ્ધધર્મના આ પ્રમાણે જે નિર્ણય આવ્યા છે તેને, ઉ૫રમાં સ્થાન તરીકે અદ્યાપિ ગણી રહ્યા છે તથા તે જે આપેલ સોળ મુદ્દા સાથે વટાવી જોઈએ, અને બરાબર પ્રકારને ધર્મપ્રેમ ધરાવતો હતો, નર્યાલય જેવાં સ્થાનો બંધબેસતા થતાદે ખાય તે તેટલા પ્રમાણમાં તેને વધારે તેણે જે ઉભાં કરાવ્યાં છે તથા તેણે જે મનુષ્યકલ મજબૂતી મળી ગઈ કહેવાશે. તે મુદ્દાઓ અત્રે ફરીને કરાવી છે તેમજ જીવતાં ને જીવતાં તેમને બાળી વર્ણવવા જરૂર નથી. પરંતુ દરેકે દરેક મુદો લઈને મૂકાવ્યાં છે. ઈ. ઈ. પ્રકારનાં વર્ણન જ્યારે તેને વિશે અમે મેળવણી કરી જોઈ છે અને ખાત્રી થઈ છે કે વાંચીએ છીએ ત્યારે અનુમાન થઈ જાય છે કે કદાચ તે મૂર્તિઓને જૈનધમ ધારી લેવાથી તે સર્વે મુદ્દાઓ તે પ્રકારની ધર્મકાન્તિ તે પ્રદેશમાં તેણે કરી મૂકી સંપૂર્ણ રીતે સંતોષાય છે. છતાં તેમાંથી જે ત્રણેક પણ હોય ? પરંતુ તે મૂર્તિઓ શ્રીકૃષ્ણની તેમજ તેના મદા વિશેષ સ્પષ્ટીકરણ માંગે છે તે વાચકવર્ગની જાણ ભાઈ બહેનની છે તે સ્થિતિ ઉપર જ્યારે વિચાર માટે અત્રે રજુ કરીશું. તે ત્રણે મુદ્દા આ પ્રમાણેના કરવા બેસીએ છીએ ત્યારે તુરતજ અશકવર્ધનનો છે (૧) મૂર્તિ વિશેની આખ્યાયિકાઓમાં વર્ણવાતો ખ્યાલ આપણે મગજમાંથી ખસેડી નાંખજ રહે ચમત્કાર (૨) ચોકમાં ઉભા કરાયેલે મોટો સ્તંભ છે; કારણ કે બૌદ્ધધર્મને અને શ્રીકૃષ્ણને કે તેમના (૩) અને શ્રીકૃષ્ણ તથા તેમના ભાઈ બહેનને વૈદિક કટુંબ સાથે કોઈ પ્રકારની લેવા દેવા પણ નથી તેમજ મતાન્યાયી અત્યારે માની લીધા છે તેનું કેમ? શ્રી કૃષ્ણના વખતમાં બૈદ્ધ ધર્મનો જન્મ પણ થયો તે ત્રણે મુદાનું સમાધાન આ પ્રમાણે કરી શકાય છે. નહોતે, એટલે કે બ્રૌદ્ધધર્મ સાથે પણ તે મૂર્તિઓને ચમત્કાર વિશે-જે ક્રાંતિ ગ્વાલિયરપતિ થશેનિસબત નથી. ત્યારે તે કયા ધર્મની માનવી ? શું ધર્મનના સમયની આસપાસ થવા પામી હતી ત્યારની વિદ્વાનોનું અનુમાન ખોટું છે? જવાબ એટલે જ છે કે, આ વાત છે. તે સમયે શ્રી સિદ્ધસેન દિવાકર ઉપરમાં સાબિત થઈ ગયા પ્રમાણે જ્યારે વૈદિકની અને નામના એક પ્રખર શક્તિશાળી જૈનાચાર્ય થઈ ગયા બાહની તે નથી ત્યારે જેનધર્મની જ હોઈ શકે છે. વળી છે. તેમનો વિહાર પ્રદેશ અવંતિ અને ગ્વાલિયરની પ્રિયદર્શિનના વૃત્તાંતે આપણે જણાવી ગયા છીએ કે વચ્ચેનું મનાય છે. જૈન સાહિત્ય ગ્રંથોમાં એવી તેને અશોક ગણીને બદ્ધધર્મ માન્યો છે અને તે મતલબની હકીકત બન્યાનો ઉલ્લેખ કરાયેલે માલુમ હિસાબે તેના ધર્મકાર્યને બ્રહને લગતા ઠરાવી દીધાં પડે છે કે તેઓ એક રાત્રીના નિદ્રાવશ થયા હતા. છે તે બધી ભ્રમણુ હવે તેડી નંખાઈ છે. એટલે તેવામાં તેમને સ્વપ્ન આવ્યું કે શહેરના સ્મશાનઉપરની ચર્ચાના અંતે આપણે જે નિર્ણય ઉપર માર્ગે મહાકાળેશ્વર નામનું જે શિવલિંગ છે તેમાં (૭૦) સામાન્ય માન્યતા પ્રમાણે આ સિદ્ધસેનજી દિવા- સૂરિને સમયવિચાર' શીર્ષક નામના લેખમાં લગભગ કરને શકારિ વિક્રમાદિત્યના સમકાલીન મનાયા છે. એટલે કે ૩૦ પૃષ્ઠોમાં કરી છે તે જુઓ.) તેમનો સમય ઈ. સ. પૂ. ૫૭ છે. અમારી માન્યતા પ્રમાણે (૭૧) વિશેષ વિગત માટે જૈન સાહિત્ય ગ્રંથ જુએ. તેઓ આ ગ્વાલિયરપતિ વિક્રમાદિત્યના સમકાલીન કરે છે (૨) તે સમયે આ શિવલિંગજીનું સ્થાન ઉજૈની નગતે આધારે તેમને રામય અત્યારને ઠરાવ્યાની નોંધ કરી રની બહાર સ્મશાનના માર્ગો હોવાનું મનાયું છે; કેમકે જે છે (આમના સમયની વિચારણા જૈન ધર્મપ્રકાશ-માસિકપત્ર વિક્રમાદિત્યના સમકાલીન તરીકે તેઓ મનાય છે તે અવંતિભાવનગર સં. ૧૯૮૦ અંક ૬-૭-૯-૧૦માં “હરિભદ્ર- પતિ હતા. મારી ગણત્રીમાં તેમને વિહાપ્રદેશ અવંતિ અને
SR No.032486
Book TitlePrachin Bharat Varsh Part 04
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1938
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy