SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્થ પરિછેદ ] મહાગ્ય ૩૨૫ છે. બધા એ ધાર પાસેના ખૂણું મેદાનમાંજ ઉપરથી સમજાય કે ત્યાં ઈ. સ. ૩૦૦ની આસપાસમાં યાત્રાળુઓ આવીને ભેગા થાય છે. એ સ્થાને માત્ર કાંઈક ક્રાંતિકારક ફેરફાર થયે હશે (૫) જે મતિએ એકજ પાષાણુમાંથી કેરી કાઢેલ*૭ એક ઉચ્ચ હાલ ત્યાં બિરાજમાન છે. તે 3. રાજેન્દ્રલાલ અને સુશોભિત સ્તંભ૮ ઉભેલો છે. આ પછી મિત્ર જેવા તટસ્થ અને પુરાતત્ત્વ વિશારદના મત વિભવનમાં બિરાજમાન કરાયેલી જગન્નાથજીની પ્રમાણે બદ્ધધર્મીઓની હોવા સંભવ છે. (૬) તેમજ મૂર્તિનું વર્ણન કરેલું છે. તે બાદ મંદિરના અંત, આ સ્તૂપ અને મંદિર પણ ઓરિસ્સાના અન્ય ભંગનું વર્ણન કરતાં જણાવે છે કે, દેવભવનમાં ગુફા મંદિરની પેઠે બૈદ્ધધર્મનાં ( જૈન ધર્મનાં?) અંધકારની એટલી બધી પ્રબળતા વ્યાપેલી હોય છે હોય એમ કેટલાક ઐતિહાસિક વિદ્વાનોનો મત છે. કે, ખરે બપોરે પણ દીપકની સહાયતા વિના અંત- ઉપર પ્રમાણે જગન્નાથજીના મંદિરને લગતી હકીભંગની કોઈ પણ વસ્તુ દષ્ટિગોચર થતી નથી.૪૯ અને કતની આપણે નોંધ લીધી. હવે ટીકા નં. ૭૩ અને ૩૭માં છેવટે ૪. રાજેન્દ્રલાલમિત્રે એન્ટીકવીટીઝ એક એરીસા દર્શાવેલ ભુવનેશ્વરના મંદિરને લગતી હકીકતનું વર્ણન નામે પિતે રચેલા પુસ્તકમાં આ મૂર્તિઓનું અવલોકન આપીશું. ઉત્તર હિંદમાંથી પ્રગટ થતા પ્રખ્યાત કલ્યાણ” કરતાં જે જણાવ્યું છે “૫૦ તે મંદિર બુદ્ધનું દેવું માસિકને ખાસ અંક સં. ૧૯૯૦ શ્રાવણ; ભાગ ૮. જોઇએ. ” તેનો ઉલ્લેખ કર્યો છે. આટલું લખીને લેખક અંક ૧ શિવાંક તરીકે જે બહાર પડે છે તેમાં પૃ. મહાશયે મૂર્તિ વિશેનું વર્ણન ખતમ કરેલ છે. ઉપર ૫૭૦ થી તે વિસ્તૃતધિકાર આપવામાં આવ્યા છે. ટાંકેલ સર્વ અવતરણ ઉપરથી ફલિતાર્થ એ નીકળે વાંચ્છુક વર્ગે તે જોવા વિનંતિ છે. અત્રે તે આપણી વિચાછે કે (૧) રાજધાનીની પશ્ચિમે જે પર્વતો આવેલા રણને ઉપયોગી થાય તેટલે ભાગ જ ઉતારીશું. છે તે ઉદયગિરિ અને ખેડગિરિના નામે જાણીતા છે “સ્ટેશનથી ભુવનેશ્વરકા સ્થાન કરીબ પાંચ મૈલ. (૨) આ પર્વત મગધની પાસેના પંચપહાડના નામે ભુવનેશ્વરકા પ્રાચીન નામ “ અકામૂકાનન” હે ભુવનેઓળખાતી ગિરિશુંખલાની લંબાયેલી હારમાળાના શ્વર ઉડીકે કેસરીનામક પ્રસિદ્ધ રાજવંશી રાજઅંગ છે (૩) વિશ્વમંદિરને ચોક, અંદરના ગઢનાં ધાની રહી ચુકા હૈ ...કહા જાતા હૈ, કિસિ સમય કે વિધવિધ દેવને અર્પણ કરાયેલાં મંદિર તથા ચેક- આસપાસ કમસેકમ સાત હજાર મંદિર થે કેશરી માંનો માનસ્તંભ વિગેરે સર્વ બાંધકામ, વૈદિક મતનાં વંશકે આદિમ રાજા જાતિ કેસરીને સન ૧૮૦ ગણાય છે; પરંતુ ઐતિહાસિક અવલેકનના અંગે તે ઈ. મેં ઈસે (ભુવનેશ્વરકા મંદિર) બનવાના પ્રારંભ બૌદ-જૈન મંદિરને મળતા આવતા હોઈને તેમને કિયા થા. મંદિર કે ચારે ઓર સા મારે સાત કુટ ઉંચી બૌદ્ધ મંદિર તરીકે ગણાવે છે. (૪) આખ્યાયિકા એકમેટી પત્થરકી દીવાર હૈ. જે પર૦ ફીટ લાંબી (૭) સમ્રાટ પ્રિયદશિને અનેક સ્તંભે જે ઉભા કરાવ્યા જરૂર રહે છે કે આવી સ્થિતિ નીપજાવવી પડે છે ! ઉલટું છે તે પણ monolithic=એક પાષાણુમાંથી બનાવાયા અનુભવ છે એમ જણાવે છે કે દરેક ધર્મવાળા ઈષ્ટ હોવાનું ગણાવાય છે. (તે વર્ણન પ્રિયદર્શિનના વૃત્તાતે આપ્યું દેવનું-મુખારવિંદનું દર્શન પેટભરીને કરી શકાય તે માટે છે તે સાથે સરખા) (શું આ પ્રસ્તુત સ્તંભ પણ તે જ કુદરતી પ્રકાશ જેમ બને તેમ વધારે આવવા દે છે એટલું જ સમયની બનાવટને હરો કે ?) નહિ પરંતુ જરૂર પડતાં કૃત્રિમ પ્રકાશ પણ દેવમુખ ઉપર (૪૮) દક્ષિણ હિંદમાં જૈન બસ્તિઓના પ્રાંગણમાં માન ફેંકવાની ગેઠવણ કરી હોય છે. સ્તંભ ઉભા કરવામાં આવે છે. આ વિશિષ્ટતા કેવળ જૈન (૫૦) જુએ ઉપરની ટી. નં. ૩૯; જગન્નાથની મૂર્તિ મંદિરની જ છે એમ કહેવાયું છે. અને ભારતનું ભવિષ્ય પુસ્તકમાં પૃ. ૧૧૭ પંક્તિ ૨. (૪૯) દેવભવનમાં જ્યાં મૂર્તિનાં દર્શન કરવાના હેાય (૫૧) એટલે આ સમય પહેલાં તે મંદિરની કાંઈક ત્યાં આટલું બધું અંધકારમય વાતાવરણું શા માટે સરજાવા અન્ય પ્રકારે સ્થિતિ હતી એમ આ ઉપથી સમજી હશે તે સમજી શકાતું નથી. શું કાંઈ ગુપ્ત ભેદ સાચવવાની શકાય છે.
SR No.032486
Book TitlePrachin Bharat Varsh Part 04
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1938
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy