SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્થ પરિચ્છેદ ] શબ્દ ઉપરના પ્રકાશ જણાવીએ છીએ. અથવા વધારે ચાસ તારીખ તેના નિર્માણ માટે દર્શાવવી હાય તે, તેના રાજ્યાભિષેક બાદ નવમા વર્ષે ચણાવ્યાનું તે જણાવે છે જેમ મગધપતિ નંદને તથા કલિંગપતિ કરકંડુ એટલે તેને સમય ઈ. સ. પૂ. ૪૨૧–૨૦ મા ગણવામહારાજને, ક્ષેમરાજને અને ખારવેલને આ સ્થાનની રહે છે. અને મૂર્તિની કિંમત હૃદયમાં ઉતરી ગઈ હતી, તેમ સમ્રાટ પ્રિયદર્શિનને તથા તે સમયના કલિંગપતિ રાજા શાતકરણીને પણ તથાપ્રકારે જ ઉતરી ગઈ હતી એમ તુરત સમજી શકાય છે કારણ કે તે માટે જ તે બંને ભૂપતિએ પોતાના ધર્મની તે ભૂમિ ઉપરનું પ્રભુત્વ મેળવવા જબરદસ્ત સંગ્રામ ખેલી રહ્યા હતા; જેની માહિતી આપણને પ્રિયદર્શિનના ખડકલેખથી મળી રહે છે. વળી સમ્રાટ પ્રિયદર્શિને પેાતાના જીવનમાં જે અનેક સંગ્રામા ખેલ્યા હતા તેમાં કલિંગભૂમિ ઉપરને સૌથી દારૂણ અને ભયંકર તથા છેલ્લામાં છેલ્લા જ હતા, તે પણ તેણે પાતે જ કાતરેલ હકીકતથી સમજાય છે. આ ઉપરથી પણ તે ખન્ને જૈનધર્મી રાજાએકનાં હૃદયમાં તે તીર્થ પ્રત્યે તથા તેની મૂર્તિ વિશે કેવાં ભકિત અને માનવસી રહ્યાં હતાં તેનું માપ કાઢી શકાય છે.૨૨ આ પ્રમાણે ઉત્તરાત્તર થતા જૈનધર્મોનુયાયી રાજાએ જ્યારે આ સ્થળ અને પ્રતિમા વિશે આટલાં બધાં એવારણાં લઈ તે સ્વજીવને પણ કુરબાન કરી દેતા હતા ત્યારે તેમાં કાંઈક વિશેષપણે તારતમ્ય સમાયલું હશે એમ તા દેખાય છેજ! નહીં તે શું પૂર્વેના રાજાએ એવા મૂર્ખ હતા કે એક મૂર્તિ જેવી અજીવ વસ્તુ માટે મેટી લડાઈ એ લડવા નીકળે તેા નીકળે, પણુ અહિંસા જે પેાતાના ધર્મના મૂળભૂત સિદ્ધાંત કહેવાય, તેને એક કારાણે મૂકીને પુ. ૧. પૃ. ૧૭૪ માં મહારાજ કરકંડુના વૃત્તાંતમાં સાબિત કરી ગયા છીએ કે તે પાતે પાર્શ્વનાથ ભગવાનના અનુયાયી હૈાવાથી, આત્મકલ્યાણ માટે તેણે મંદિર બંધાવી તેમાં અલૌકિક અને ચમત્કારવાળી એક પ્રતિમા પધરાવી હતી. તે પ્રતિમા આગળની ભરાવેલી હતી કે તેણે જ તૈયાર કરાવી હતી તે હકીકત સાબિત કરવી ખાકી રાખી હતી. તેમ આવી નજીવી તે મૂર્તિનું મહાત્મ્ય અને જડ પ્રતિમા માટે શા સારૂ એ મોટા સમ્રાટ જીવ સટાસટ લડી રહ્યા હતા તેના કાંઈક આ ખ્યાલ ત્યાં આપી, વિશેષ સમાચાર ખારવેલના વૃત્તાંતે આપવાનું જણાવ્યું હતું. તેમજ ઉપરના દ્વિતીય અને તૃતીય પરિચ્છેદે (પંકિત ૧૨માં કલિંગજીનમૂર્તિના વર્ણનમાં) કહી ગયા છીએ કે, જૈનધર્મીઓનું સમેતશિખર નામનું એક પવિત્ર તીર્થ આ પ્રદેશમાં આવેલ હાઈ તથા તે ઉપર વીસ જેટલા તીર્થંકરા નિર્વાણ પામેલ હેાવાથી તેનાં ખ્યાતિ અને ગૈારવ તેમને મન ઘણાં હતાં. વળી ઉપરાત વીસ તીર્થંકરામાંના સાથી છેલ્લા પાર્શ્વનાથ, ત્યાં મેક્ષે ગયેલ હાવાથી તેનું નામ પાર્શ્વનાથ પહાડ પણ પડી ગયું છે તથા તે મૂર્તિને કલિંગમાં પધરાવનાર તેમજ તેના મૂળસ્થાપક કરકંડુ મહારાજ પાતે ત્રિકાળજ્ઞાની હાવાથી તેનાં પ્રતિભા તથા ગૈારવ તેમની જાણમાં હતાં (જુએ પૃ. ૩૦૨-૩). (૨૧) સમ્રાટ પ્રિયદર્શિન તે। જૈન હતેા એ હકીકત તેના જીવનચરિત્રે સાબિત કરી દેવાઇ છે તેમ આ શાંતકરણી રાજાઓને માટે। ભાગ પણ જૈનમતાનુયાયી હતા તે આપણે પુ. ૫ માં તેમનાં વૃત્તાંતે સાબિત કરવાના છીએ ( તે ત્યાં જીએ) માટે અહીં કલિંગ પ્રદેશનું યુદ્ધ લડનાર બંને રાજવીએ જૈન ધર્મી હતા એમ લખવું પડ્યું છે. ૩૧૧ આટલી હકીકત લખાઈ ગઈ છે. હવે વિશેષ માટે આગળ વધીએ. જે ખેડયું છે તથા ત્યાં ધૌલી-જાગોડાના લેખા ઉભા કરાવ્યા છે તેનું કારણ ભૂમિવિજયનું નથી પણ તે તી ધામ પ્રત્યેના હની સ્થાપનાનું છે. તેનું હૃદય જે કંપી ઉઠયું હતું તેના કારણ તરીકે, મનુષ્ય સંહાર જે સ`ખ્યામાં વળી ગયા હતા તે પણ એક હતું ઉપરાંત જે ધર્મોના નામે લડાઇ લડાય, તેજ ધર્માંના મૂળ સિધ્ધાંતની વિરૂદ્ધ લડાઇની નીતિ દારવવી પડે, તેથી (૨૨) હવે સમજાશે કે કલિંગનું યુદ્ધ, સમ્રાટ પ્રિયદર્શિને પણ તેનું હૃદય હચમચી ગયું હતું. ૪૧
SR No.032486
Book TitlePrachin Bharat Varsh Part 04
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1938
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy