SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૧૮ મહાવિજય અને અહંત [ દશમ ખંડ છે; તથા મહાવિજય નામનો પ્રાસાદ, મંદિર, ચૈત્ય તેવું તે ધીકતું બંદર હોવું જોઈએ. આ બેન્નાતટ કે ધર્મસ્થાન જે કહેવું ઘટે તે કહે, તે પણ ત્યાં જ નગરની સ્થિતિ, જે ઈ. સ. પૂ. ૫૮૦માં હતી તેજ તેણે સાડી આડત્રીસ લાખને ખર્ચે બંધાવ્યું હતું એમ આ રાજા ખારવેલના સમયે ઈ. સ. પૂ. ૪૨૫ માં આખી ચર્ચાને સાર નીકળે છે. પણ હતી. કદાચ કિંચિત જૂન થઈ હોય–જુઓ ખારવેલના આ કાર્ય વિશેનો આટલો તાગ મગધપતિ ઉદયાશ્વનું વૃત્તાંત; જો કે તેમ બનવા કારણ મેળવ્યા પછી, બીજી કેટલીક હકીકત મેળવવી બાકી રહે નથી બલ્ક એમ કહે કે, મહારાજા પ્રિયદર્શિનના છે. તે માટે ધનકટક દેશનો ઈતિહાસ તપાસવો જોઇએ સમયે એટલે ઈ. સ. પૂ.ની ત્રીજી સદીના અંત સુધી જે તેમાંથી કાંઈ લભ્ય થાય છે કે કેમ? રાજા શ્રેણિક અને તેથી પણ થોડાં વર્ષ વીતી ગયા બાદ તેની જાહેઅથવા બિબિસારનું વૃત્તાંત લખતાં જણાવાયું છે કે, જલાલી ખૂબ ખૂબ પ્રમાણમાં જળવાઈ રહી હતી તે પોતે ઈ. સ. પૂ. ૫૮૦માં મગધપતિ થયો, તે એમ દેખાય છે, કેમકે અંધ્રપતિ રાજા પુલુમાવીના ૧૩ પૂર્વેનાં અઢી ત્રણ વર્ષ તેને બેનાતટ નગરે ગાળવાં જે સિક્કા કારોમાંડલ કિનારા ઉપરથી બે બે સઢવાળા પાયાં હતાં. તે સમયે પરદેશી સોદાગરની એક વણ- મળી આવ્યા છે, તે ઉપરથી તે હકીકત સિદ્ધ થાય જાર આવ્યાનો પ્રસંગ વર્ણવ્યો છે. તેમાં જણાવાયું છે. પરંતુ તે સમય બાદ જ્યારે તેનો નાશ થયો હશે છે કે વણજારના માલનું મૂલ્ય ચૂકાવી આપવાને તે વિષય અત્યારના પ્રસંગને સ્પર્શ કરતા ન હોવાથી ખૂદ રાજાનો કોશાગાર પણ સશકત નહોતો; જેથી આપણે તેની ચર્ચામાં ઉતરવા જરૂર નથી. એક સામાન્ય વેપારી જેવા ગણાતા ગોપાળ નામના આ પ્રમાણે હાથીગુંફાના શિલાલેખ જેવા, ઉપર શ્રેષ્ઠિની વખારમાં ઢગલાબંધ તેજતુરી જે પડી હતી વર્ણવેલા ઐતિહાસિક પુરાવાથી હવે પુરવાર થઈ તે વડે તેને મલ્ય ચૂકવાયું હતું. આ વસ્તુ અત્યારે જાય છે કે રાજા ખારવેલ બેનાતટના પ્રદેશમાં સાડી ચીતરવાનો આશય એટલું બતાવવા પુરતો જ છે કે, આડત્રીસ લાખ ખરચીને મહાવિજય નામના આહંત તે સમયે બેન્નાતટ નગર અતિ વિપુલ પ્રમાણમાં ધર્મ પ્રણિત, મેટો એક ચૈત્યપ્રાસાદ બંધાવ્યો હતો. સ્કૃદ્ધિ ધરાવતું, અનેક દેશના સાહસિક અને માથે એક બાજુ આ સ્થિતિ છે. બીજી બાજુ શેધખોળ કેરે મૂકીને કામ કરનારા વ્યાપારીઓની અવરજવરવાળું ખાતું એમ જણાવી રહ્યું છે કે, બેન્નાતટના પ્રદેશમાં તથા ધનાઢય વણિકેથી વસેલું શહેર હતું. તેમ મોટું અમરાવતી–અને ધરણીકટ જ્યાં હાલ આવી વસ્યાં નગર હાઈને, તેને વિસ્તાર પણ મોટા પ્રમાણમાં છે તે સ્થાનમાંથી મોટો એક ધર્મસ્તુપ મળી આવેલ હેવો જોઈએ એ દેખીતું છે. બલકે એમ પણ માનવું છે; એટલું જ નહિ પણ તે સ્થાન ઉપર અથવા તેની રહે છે કે, મગધની રાજધાનીવાળાં રાજગૃહી અને આસપાસ, કોઈ મોટું શહેરઅસલના સમયે હોવું પાટલિપુત્ર નગરોને ૫ણુ, ક્યાંય વટાવમાં મૂકી દે જોઈએ એમ ચેક્સ સ્થિતિ દર્શાવે છે. ત્રીજી બાજુ (૧૨) જે સમયની આપણે અહિં વાર્તા ઉતારી છે inscriptions we have of Pulumavi and Yagna(ઈ. સ. પૂ. ૫૮૩૫૮૦ પહેલાં બે ત્રણ વર્ષની વાત) તે shree from Amravati-અમરાવતીમાંથી પુલુમાવી અને સમયે પાટલિપુત્રની સ્થાપના પણ નહોતી થઈ (તેની યજ્ઞશ્રીના શિલાલેખે આપણને મળી આવે છે. સ્થાપના ઈ. સ. પૂ. ૪૯૩માં થઈ છે. જુઓ પુ. ૧. રાજા આ પુલુમાવીના અને યજ્ઞશ્રીના સમય માટે જુઓ પુ. દયાજનું વર્ણન) પરંતુ રાજા ખારવેલનો સમય તો ઇ. સ. ૫મું. આંધ્રપતિના વંશની આખી વંશાવળી શોધીને ઉભી ૫. ૪૩૦થી ૩૯૪નો છે તે સમયે પાટલિપુત્રની જાહોજ- કરી બતાવી છે ( યજ્ઞશ્રીને સમય ઈ. સ. પૂ. ૨૯૮થી ૨૮૦ લાલી નિર્મિત થઈ ચૂકી હતી માટે અત્ર તેની સરખામણી છે અને પુલમાવીને ૨૮૦થી ૨૪૪ છે). કરવાને પ્રસંગ લીધે છે. (૧) આ. સ. સ. ઈ. પુ.૧ (ન્યુ ઈમ્પીરીઅલ સીરીઝ (૧૩) જુઓ આ રી. સ. ઈ. પુ. ૧, ૫. પ:-The નં. ૬) ૫. ૧૩: પ્રા. ભાત પુ. ૧, ૫. ૧૬૨.
SR No.032486
Book TitlePrachin Bharat Varsh Part 04
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1938
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy