SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ હાથીગુફાના લેખના [ દશમ ખંડ રાજા ખારવેલ (ચાલુ) - નારની- તે કેતરાવનાર રાજા ખારવેલના ધર્મ જે શિલાલેખે ઈતિહાસમાં આવું મેટું અને સંબંધી અજ્ઞાત દશામાં રહેલું છે. જબરદસ્ત પરિવર્તન કરી નંખાવ્યું આખો લેખ સત્તર લીટીમાં કોતરાયેલ છે. તે હાથીગુફાને હોય તેને વિશે વાચક વર્ગને વિશેષ દરેક પંક્તિને અનુક્રમવાર ભાવાર્થ જે માન્ય રહ્યો શિલાલેખ જાણવાની મને વૃત્તિ હેય તે સ્વ- છે તે આ પ્રમાણે હેવાનું જણાયું છે – ભાવિક છે, પરંતુ આખાયે શિલાલેખ (૧) પ્રથમ પંક્તિ–ર" (ઐલ) મહારાજ, કે તેને સઘળો સાર, ઉદ્ધરિત કરવાનું કાર્ય આ ગ્રંથ પ્રય- મહામે વાહન ચેદિરાજ વંશવર્ધન.કલિંગાધિપતિ જનમાં ન ગણાય તેથી તે કાર્ય પડતું મૂકી, તેને શ્રી ખારવેલ ખ્યાલ વાચક વર્ગને સર્વશે આવી શકે તેટલે દરજજો (૨) પંદર વર્ષ સુધી...બાલ્યાવસ્થાની (ક્રિડાઓ) તેનો સાર ૨ જ અત્ર આપવો ઉચિત ધાર્યો છે. તે કરી.. નવા વર્ષ સુધી યુવરાજ તરીકે શાસન કર્યું. તે લેખનો જે અર્થ, અધપત વિદ્ધવર્ગમાં સામાન્ય વખતે સંપૂર્ણ વીસ વર્ષની ઉમરના થયેલ (તેઓશ્રી) . રીતે સ્વીકારવામાં આવ્યો છે તે પ્રથમ જણાવીશું જેઓ બાલ્યાવસ્થાથી વર્ધમાન છે અને જેઓ અને પછી, તેમાં કયાં કયાં અમારી માન્યતા જુદી અભિવિજયમાં વેન (રાજ) છે. ત્રીજા પડે છે તથા તેને કેવી કેવી રીતે અર્થ ઘટાવવો (૩) પુરૂષયુગમાં (ત્રીજી પેઢીમાં)..મહારાજારહે છે તે છેવટે જણાવીશું. માન્યતા જે જુદી પડે ભિષેકને પ્રાપ્ત થયા. અભિષેક પછીના પ્રથમ વર્ષમાં... છે તેનાં મુખ્ય કારણ એ છે. એક તે તે લેખ જે કિલ્લાની મરામત કરાવી. તળાવ અને પાળો બંધાવ્યાં. સ્થિતિમાં મળી આવ્યો છે તેને અંગ્રેજ ઉભુ બધા બાગોની મરામત થવા પામ્યું છે અને બીજું કારણ તેના ઉકેલ કર- (૪) કરાવી પાંત્રીસ લાખ પ્રકૃતિ (પ્રજાનું (૧) વાંછુકવશે તે વિષયના ખાસ ખાસ ગ્રંથે જોઈ માનસ સમજવાને જૈન સાહિત્યનું જ્ઞાન અવશ્ય ગણાય. લેવા વિનંતિ છે. અત્યાર સુધી જૈન સાહિત્યને પ્રચાર અને પ્રકાશન જોઈએ | (૨) પુનાથી પ્રગટ થતા જન સાહિત્ય સંશાધક નામના તેટલા પ્રમાણમાં થયાં નથી; તેથી તે સંબંધી અજ્ઞાન પ્રસત્રિમાસિક પત્ર, ખંડ ત્રીજો પૃ. ૩૮૦ માંથી તારવીને સર કરેલું હોય અને તે પ્રમાણમાં તેને ઉકેલ કરવામાં બરાબર અત્ર આપે છે. (આ પત્ર હાલ બંધ પડી ગયું છે.) અર્થ ન સમજી શકાય તેવી સ્થિતિ રહે તે દેખીતું જ છે. () આ સ્થિતિ કેવી છે તેનું વર્ણન અત્રે આપવા (૫) આ શબ્દના અર્થ માટે, આ ખંડમાં જ આગળના કરતાં, જૈ. સા. સં. ખંડ ૩૫. ૩૬૯માં જે શબ્દ લખાયા પરિછેદે જુઓ. છે તે સદાબરાજે જણાવીએ છીએ. “કેટલાક અંશેમાં લેખ. (૬) જે શબ્દ મૂળ શિલાલેખમાં નથી પણ હકીક્તને ગળી ગયો છે. કેટલીક પંક્તિઓની શરૂઆતના બારેક સંબંધ બેસારવાને અનુવાદકને ઉમેરવા પડયા છે તે શબ્દ અક્ષરે પત્થરનાં ચપતરાં સાથે ઉડી ગયા છે, અને કેટલીક તેમણે કાંસમાં લખ્યા છે. પંક્તિઓમાં વચ્ચે વચ્ચે અક્ષરે એકદમ ઉડી ગયા છે અને (૭) આના અર્થ માટે જુઓ પૃ. ૨૩૦ તથા આગળ ઉપર. કયાંક પાણીથી ઘસાઈ ગયા છે. કયાંક કયાંક અક્ષરની (૮) કલિંગપતિઓ હોવા છતાં શામાટે ચેદિરાજના કતરણી વધી ગઈ છે અને જલપ્રવાહ તેમજ બીજાં કાર- વંશવર્ધન તરીકે પોતાને ઓળખાવવા મગરૂરી ધરાવે છે તે માટે થી ભ્રમોત્પાદક ચિન્હ ઉત્પન્ન થઈ ગયાં છે. જ્યાં સુધી પુ. ૧ માં ચેદિ દેશનું અને કરકુંડુ મહારાજનું વૃત્તાંત વાંચે. ઢાંકણાની નિશાની છે અને કયાં કાલકૃત ભ્રમ-જાલ છે એને (૯) આવા પ્રકારના લોકોપયોગી કાર્યો કરવાની રાજક્તઉકેલ કરે એજ આ લેખનું રહસ્ય છે.” એની ફરજ તે સમયે ગણાતી હતી; તેમજ તે અદા કરવામાં (હવે વિચારે કે આવી સ્થિતિમાં તેને ઉકેલ કરતાં તેઓ કેવા તત્પર રહેતા તે આ ઉપરથી સમજાશે. સમ્રાટ અનેક ખલનાઓ થઇ જાય તે સંભવિત છે કે નહીં ? ) પ્રિયદર્શિનના લેખમાંથી પણ આ સ્થિતિ સ્પષ્ટ થાય છે. (૪) ખારવેલ જૈનધર્માનુયાયી છે, તેવી વ્યક્તિનું (૧૦) આ ઉપરથી તે સમયની વસ્તી કેટલી હશે તેને
SR No.032486
Book TitlePrachin Bharat Varsh Part 04
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1938
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy