SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૩ સાલની શકયતા વિશે [ દશમ ખડ નંદવર્ધનનું મરણ તે ૪૫૬માં એટલે કે એક વર્ષ કલ્પનાઓ ઉભી કરવી અને તેની શક્યાશક્યતાને વહેલું નીપજી ચૂકયું છે. તે આ બે વસ્તુનો મેળ વિચાર કરવો તે કરતાં, જે સરળ માર્ગ હોય તેનો જ ગેમ બેસારી શકાય? બે રીત સચવી શકાશે. (૧) આશ્રય લે તે શ્રેયસ્કર છે. તે હિસાબે આ બને ૫૫૮ને બદલે ૫૫૯માં કરકંડનું ગાદીએ આવવું ગણવું શકયતા પડતી મૂકી છે. એટલે કે તે આંક ચેદિ સંવતનો જેથી નંદિવર્ધનના રા છેલ્લા વર્ષે જ પેલે ૧૦૩ હોવાની શક્યતા નથી જ;૫૫ તેમ આગળ પુરવાર વર્ષવાળો બનાવ બનવા પામ્યો હોય અને તુરત તે કરી ગયા છીએ કે તે આંક નંદ સંવતનેયે નથી તેમ બાદ નંદિવર્ધનનું મરણ નીપજ્યું હોય. (૨) અથવા મૌર્ય સંવતનો પણ નથી; પરંતુ હવે સાબિત થઈ ગતવર્ષ અને ચાલુ વર્ષ તે બેની ગણત્રી કરવામાં, કે ચૂકયું છે તેમ, હાથીગુફાના લેખમાં કેતરાયેલ ૧૦૩ને સ. અને ઇ. સ. પૂ.ની ગણત્રી કરવામાં મહીનાઓની આંક મહાવીર સંવતને જ છે તથા તેનો આરંભ પીછેહઠ કરીને જે કામ લેવું પડે છે. તેવી કોઈ પ્રથાને શ્રી મહાવીરના નિર્વાણ પામ્યાના સમયથી એટલે ઈ. અંગે છથી બાર મહિનાને અવધિ પસાર થઈ ગયો સ. પૂ. ૫૨૭થી જ ગણાયેલ છે એ નિર્ણય ઉપર હાય. આ પ્રમાણેની ભાંજગડ અને ગડમથલવાળી આવવું પડયું છે. (૫૫) આ આંક ચેદિ સંવત હોવા વિશે હજ હાથીગુફામાં ઉતારી છે તે જોઈ લેવી. iઈ શંકા રહી જાય છે તેની ચર્ચા આગળના પરિચ્છેદે
SR No.032486
Book TitlePrachin Bharat Varsh Part 04
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1938
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy