SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૨ ખારવેલ અને પુષ્યમિત્ર ' [ દશમ ખંડ કરીશું કે, જે વાચકવર્ગને જીજ્ઞાસા હોય તેમણે સ્વતઃ લઈ ગયો હતો તે સમયે ત્યાં અભિવિજય નામના તે પ્રમાણે કરી જેવું. બાકી આપણે તે ઉપરના રાજાનું રાજ્ય ચાલતું હતું, અને તેના રાજ્યનું ત્રીજું બાર આંકની સાથે જોડીને જ તેના અનુસંધાન તરીકે વર્ષ૨૭ (આ પ્રમાણેના અર્થ માટે આગળના પરિચ્છેદે હવે પછીની દલીલોને રજુ કરીશું. હાથીગુફાના લેખનું વર્ણન જુઓ) બેસી ગયું હતું. પોઝીટીવ મુફસ=હકાર જવાબ આપનારી, પ્રત્યક્ષ હવે જે આ સિલોનપતિ રાજાઓની નામાવળી તથા પરાવાની અથવા સીધા જ ઉત્તર મળે તેવી : ગમે તે વંશાવળી સરખાવીશું તો (જુએ પુ. ૨, પૃ. ૨૬૪ નામ આપે. તેવી લગભગ અડધા ડઝન જેટલી તે ટી. નં. ૭૧) તેમાંથી તેને સમય પણ નક્કીપણે મળી આપી શકાશે જ; અને ઉમેદ છે કે, ઉત્સાહી સંશોધક રહે છે. ત્યાં જોતાં, આ વિજયરાજાનો ૨૮ અમલ મ. સ. તે જ રણે જો વિશેષ મેળવવા ધારશે તો અન્ય ૯૫=ઈ. સ. પૂ. ૪રમાં શરૂ થયો હોવાનું નીકળે પણ ઉભી કરી શકશે જ. આવા મુદામાંના કેટલાક તે છે. તે હિસાબે તેનું ત્રીજું વર્ષ એટલે મ. સ. ૯૮= ખુદ તે હાથીગુફાના લેખમાંથીજ લભ્ય થાય છે. ઈ. સ. પૂ. ૪૨૯૨૯ આવશે કે જ્યારે ખારવેલે (૧૪) હાથીગુફાના લેખમાંની ત્રીજી પંક્તિમાં યુવરાજ તરીકે સિલોન ઉપર ચડાઈ કરી હતી. પરંતુ ખારવેલે જણાવ્યું છે કે, પિતાની ૨૪ વર્ષની ઉંમર ત્યાં પોતે પિતાનું કાર્ય સંપૂર્ણ રીતે આપે તે પહેલાં સંપૂર્ણ થયા બાદ તેને રાજ્યાભિષેક થયો છે. તે રાજ્યાભિષેક કરાવવા તેને એકદમ પાછા વળવાની પછીની પંક્તિઓમાં પોતાના રાજ્યકાળના એકેક પછી ફરજ પડી હતી. જે હકીકત આપણે રોજા વૃદ્ધિરાજની એકેક વર્ષ લઈને, તે તે સમયે શું શું પરાક્રમ કરી વૃત્તાંતે જોઈ ગયા છીએ. એટલે ચર્ચાને સાર એ થયો રહ્યો હતો તેનું યથાસ્થિત વર્ણન કરી બતાવ્યું છે. કે ખારવેલના રાજ્યાભિષેકને સમય ઈ. સ. પૂ. ૪૨ સાર એ થયો કે જેમાં ત્રીજી પંક્તિમાં પોતાના રાજ્યો સાબિત થાય છે. જ્યારે પુષ્યમિત્રનો સમય તે ઈ. સ. ભિષેકને લગતે બનાવ બન્યાની જાહેરાત કરી છે તેમ પૂ. ૧૮૮ લગભગ છે૩૦ (જુઓ. પુ. ૩. પૃ. ૫૪: તે પછીની પંક્તિમાં વર્ણવેલી હકીકતના બનાવો, પોતે ૬૦ તથા ૪૦૪). બન્ને વચ્ચે અઢી વર્ષનું અંતર ગાદીએ આવ્યા બાદ, બન્યા હતા એવું ગણવાની સૂચના છે, મતલબ કે બન્ને સમકાલીન હતા જ નહીં. છે. તેવી જ રીતે ત્રીજી પંક્તિની પૂર્વની બે ઓળમાં (૧૫) લેખની પંક્તિ ૧૨માં એવી હકીકત છે કે જે બનાવ બન્યાનું વર્ણવ્યું છે, તે તેના રાજ્યાભિષેકની તેણે (ખારવેલે) રાજગૃહીને ઘેરી લીધું હતું અને પહેલા થઈ ગયા હતા, એમ આપણે ગણવું રહે છે. સગાંગેય-(શશાંક) મહેલ સુધી તે પહોંચી ગયા હતા. અને આ અનુમાનને તેમના જ શબ્દોથી સમર્થન મળે મતલબ કે, મગધ દેશની રાજધાનીના શહેર તરીકે છે; કેમકે તે બે પંક્તિમાં તેણે પિતાને યુવરાજ તરીકે રાજગૃહી હજી વિરારાઈ ગયું હતું તેવા સમયે ખારસભ્યો છે. આટલી પ્રસ્તાવના કરીને હવે આપણે વેલ થયો હોવો જોઈએ. લેખમાં કયાંય પાટલિપુત્રનું તે લેખની હકીકત તપાસીશું. નામ સુદ્ધાંત લેવાયું નથી. પાટલિપુત્રનું નામ તો બીજી પંક્તિમાં જાહેર કર્યું છે કે, જ્યારે પિતે અનુવાદકેએ પિતાની મેળે સૂચવીને અંદર સંબંધ યુવરાજપદે હતા ત્યારે સિંહલદ્વીપના રાજા ઉપર ચડાટ બેસારવાને ગોઠવી દીધું લાગે છે. આ હકીકત જ (૨૭) લેખની પંક્તિઓમાંની કેટલીયના અર્ધ બેસા. આપણને શતવહનવંશી રાજા શ્રીમુખના વૃત્તાંત ઉપસ્થી રવામાં ગેરસમજૂતિ થયાનું મારી નજરે લાગ્યું છે, તે સર્વ મળી રહે છે, તે માટે પુ. ૫માં જુઓ. આગળના પરિચ્છેદમાં વિસ્તારથી સમજાવ્યું છે. (૩૦) આ સાલ તેના મરણની છે. પરંતુ તેના સત્તા (૨૮) આ રાજાને વિજય કહો કે અભિવિજય કહો, તે એક કાળના સમયની વાત કરવી હોય, તે તેમાં ૩૮ વર્ષ ઉમેજ છે, તેના કારણ માટે હાથીગુફાના લેખની સમજૂતિ જુઓ, રવા રહે છે. વાચકને સર્વ વાતે અનુકુળતા સચવાય માટે (૨૯) આ સાલ બરાબર છે કે કેમ તેની સાબિતી અત્ર મેં લગભગ શબ્દ વાપર્યો છે,
SR No.032486
Book TitlePrachin Bharat Varsh Part 04
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1938
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy