SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વિતીય પરિચ્છેદ ] સમય ૨૫૩ તે સમજવાને કારગત થઈ પડે તેવી ભૂમિકા ઉભી રીતે તેને સમય ઠરાવવા માટેના જે અનેક મુદ્દાઓ કરવાની આવશ્યકતા દેખાય છે. તે માટે નકારાત્મક આગળના પારિગ્રાફમાં ટાંકીને તે ઉપર ચર્ચા જગાડી પુરાવા (Negative proofs) પ્રથમ લઈને અમુક છે તેમાંના કેટલાક તે પ્રસંગોપાત અને પૃથકપણે સ્થિતિ પ્રમાણ પુરસ્સર સ્થાપિત કરીશું. તે બાદ આવી ગયા હશેજ. તે સર્વ પ્રથમ વાંચી જવાથી - પ્રત્યક્ષ-હકારાત્મક પુરાવા ( Positive proofs ) અત્ર કરવામાં આવેલ વિવાદની મજબૂતાઈ વિશેષપણે લઈને તે સ્થિતિને મજબૂત કરીશું અને છેવટે દષ્ટિગોચર થશે. Affirmative proofs (નિશ્ચયદર્શક પુરાવાથી)ની નકારાત્મક તથા પક્ષ મુદ્દાઓ તપાસણી કરીને તેને નિશ્ચિત કરીશું. આ ત્રણ જાતનાં (Negative and indirect evidences) પ્રમાણેનો જે નિર્દેશ અન્ન કરવામાં આવ્યો છે (૧) આંધવંશના સ્થાપક તરીકે શાતકરણી તે સઘળાં ઐતિહાસિક બનાવોનાંજ છે એટલે તેની શ્રીમુખને ગણવામાં આવ્યો છે. વળી રાણી નાગનિકાએ સત્યાસત્યતા વિશે આપણે બધા નિર્ભયજ રહી શકીશું. કોતરાવેલ શિલાલેખની હકીકતના આધારે તૂટતા મકડા આ બનાવો ઉપરથી એક વખત જેવી ભૂમિકા સિદ્ધ મેળવીને જ તેને પુષ્યમિત્રને સમકાલીન કરાવ્યો છે. થઈ ગઈ છે, પછી તેને આંકડાની કસોટીએ કસી એટલે કે રાજા પુષ્યમિત્ર તથા શિમુખની હયાતી જોતાં જરા પણ વિલંબ થવાનું નથી. પરિણામે અત્યાર ધવંશની ઉત્પત્તિ થઈ તે સમયની માનવામાં આવી સુધી ચાલી આવેલી માન્યતામાં-કે રાજા ખારવેલ છે. આ એક સ્થિતિ થઈ; બીજી બાજુ, ચકવર્તી ખારવેલે અને પુષ્યમિત્ર અને એક બીજાના સમકાલીન હતા કાતરાવેલ હાથીગુફાના શિલાલેખ આધારે સુપ્રસિદ્ધ તેમાં, કિંચિત પણ અંશ સમાયેલ છે કે કેમ તે વાત છે કે, રાજા શ્રીમુખને તેણે પોતે હરાવ્યો હતો. વાચક સમક્ષ આપોઆપ દીપકની પેઠે પ્રત્યક્ષ થઈ જશે. એટલે કે રાજા શ્રીમુખ તથા ચકવર્તી ખારવેલ એક પ્રથમ આપણે નકારાત્મક પ્રસંગોની સમાલોચના બીજના સમકાલીન થયા. હવે જ્યારે રાજા શ્રીમુખ કરીશું, એટલે કે પુષ્યમિત્ર અને ખારવેલ એક બીજાના એક પક્ષે રાજા પુષ્યમિત્રને સમકાલીન અને બીજા સહકાળવતી હોઈ ન શકે તેની દલીલો વિચારી પક્ષે ચક્રવતી ખારવેલને સમકાલીન થયો છે, ત્યારે જોઈશું. આમાંની કેટલીક ચર્ચા પુ. ૩ પૃ. ૬૬ થી ભૂમિતિના સિદ્ધાંત પ્રમાણે તે ત્રણે રાજવીઓ અરસકરે સુધી પુષ્યમિત્રના વૃત્તાંત નીચે કરી ગયા છીએ પરસના સહ સમયી થયાજ કહેવાય. આ પ્રમાણે તે જોઈ લેવી. બનવા જોગ છે કે ત્યાં લખેલ વિગ- વર્તમાનકાળે એક એતિહાસિક વિધાનની રચના કરવામાં તેનું અહીં, એક યા બીજા સ્વરૂપમાં પુનરૂચ્ચારણ આવી છે. તે બરાબર છે કે કેમ તે આપણે તપાસીએ પણ થાય. છતાં દલીલને જોશ અને જેમ બરાબર અને તેના પરિણામમાંથીજ આપણને જોઈતી ખ્યાલમાં આવી શકે માટે, તેમ કરવાની જરૂરિયાત હકીકતને ઉત્તર મળી જશે. લાગતાં અત્રે એ ઉતારી છે એમ સમજી લેવું. તેવીજ [ટીપ્પણ––શ્રીમુખ અને ખારવેલ બન્ને સમ (૭) પૃથકપણે લખાઈ ગયા છે. માત્ર યાદદાસ્ત તાછ ની હકીકતને પારા. કરવા માટે તથા અત્રે લખ્યા ઉપરાંત પણ બીજા મુદ્દાઓ * પુ. ૧. પૃ. ૩૮૮; ખારવેલ પેલી સુવર્ણ પ્રતિમા ઉભા કરી શકાય તે માટે, વાચકને વિનંતિ છે કે તેમણે નીચે બહસ્પતિમિત્ર પાસેથી લઈ ગયો તેનું વર્ણન. : પ્રમાણે વર્ણન વાંચી જવું. પુ. ૩. પૃ. ૬૬થી ૭૨ પુષ્યમિત્રના વૃત્તાંતમાં તેની સમપુ. ૧. પૃ. ૧૫૪ થી ૧૫૬-ધનકટકના વર્ણનમાં “આ દેશ કાલીન વ્યક્તિઓના મથાળા તળ કરેલું વિવેચન ૪.૧૧૧ની ટીકા ઉપર સત્તા કેની તે નામને પારિગ્રાફ પુ. ૩ પૃ.૧૫૫ ડિમેટીઅસ અને મિનેન્ડરના વૃત્તાંત પૂ. ૧, પૃ. ૩૫ “બહસ્પતિમિત્ર વિશે વળી કાંઈક” અવારનવાર કરેલ છે.
SR No.032486
Book TitlePrachin Bharat Varsh Part 04
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1938
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy