SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - દ્વિતીય પરિરછેદ ચેદિવંશ (ચાલુ) ટંકસાર–(૩) રાજા ખારવેલ, ઉર્ફે ભિખુરાજ ઉફે ધમરાજ–તેને સમય જે મનાવે છે તેનાથી કેટલેય પૂર્વે તે છે, તેની ઉપાડેલ ચર્ચા–પ્રચલિત માન્યતા છે કે મગધપતિ બહસ્પતિમિત્ર તે જ પુષ્યમિત્ર ગણાય, તેની અસત્યતા સાબિત કરવા માટે, આપવા પડેલા લગભગ વીસ પુરાવા તથા તે ઉપર કરેલો વિધવિધ દૃષ્ટિએ વિવાદ– ઉપરાંત જુદી જ રીતે ચર્ચા ઉપાડીને તેને કરી આપેલ નિર્ણય– ' હાથીગુંફાના લેખમાં જે ૧૦૩ ને આંક વાપરવામાં આવ્યું છે તેને વિદ્વાનોએ નંદ અને મિર્ચ સંવતને ગણાવ્યું છે, પરંતુ તે તેમ નથી, તેની લીધેલી અનેક દૃષ્ટિથી તપાસ–અને ભિન્ન ભિન્ન વિત્યા બતાવી આપેલી તેની અશક્યતા–વળી તે આંક ચેદિ સંવતને કે મહાવીર સંવતને હોઈ શકે કે કેમ તેની પણ ચર્ચા ઉપાડીને, છેવટે બાંધી આપેલ નિરધાર
SR No.032486
Book TitlePrachin Bharat Varsh Part 04
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1938
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy