SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ તૃતીય પચ્છેિદ ] ઉપર પ્રમાણે ઉત્તર અને મધ્ય હિંદનું પ્રખર શક્તિશાળી અને જેનું નામ સાંભળતાં પણ દુશ્મને કંપારી છૂટતી હતી તેવું અવંતિનું સામ્રાજ્ય ઈ. સ. પાંચમી સદીના અંતે વેરવિખેર થઇ જવા પામ્યું હતું. તે એટલે સુધી કે તે સમય બાદ ‘અવંતિનું સામ્રાજ્ય' એવા શબ્દો ઈતિહાસમાંથી ભૂ'સાઈ જ ગયા કહેવાશે; મતલબ કે પૂર્વના મગધ સામ્રાજ્યે જેમ મૌર્યક્ષત્રિયની સત્તાના ઝંડા છેલ્લા ઉપાડીને પછી કાષ્ટની સ્વતંત્રતા કબૂલ રાખી નથી, તેમ આ અતિ સામ્રાજ્યે પણ ગુપ્તવંશી સમ્રાટની એકછત્રી સત્તા ફેંકી દીધા પછી બીજા કાઈ સમર્થ અને સ્વતંત્ર રાજ્યની ઝૂંસરીનેા ભાર વહન કર્યાં નથી. સામ્રાજ્યને અદલે નાનાં શક્તિશાળી રાજ્યાના શાસન આ બન્નેએ જરૂર ભાગવ્યાં છે ખરાં, પરંતુ સામ્રાજ્ય તરીકેની તેમની મહત્તા જે હતી તે તેા ગઈ તે ગઈ જ ઇ. સ. ૩૧થી ૦૧ ડસીઝ પહેલા ૭ થી ૧૦૩ કડસીઝ ખીજો ૧૦૩થી ૧૨૬ કનિષ્ક પહેલા ૧૦૩થી ૧૧૭ ક્ષત્રપ ધ્વમેાતિક ૧૦૩ ૧૦૩ ૧૦૬ ૧૧૨ ૧૧૬-૭ ૧૧૭-૧૩૨ ૧૨૧ સમયની સત્યતા ૧૨૬-૩૨ ૨૧૩ આ છેલ્લા પારિગ્રાફની આ કલમેામાં આપણે અનેક નવાં તત્ત્વા જાહેર કર્યા છે તથા ચાલુ હિંદી ઇતિહાસમાં તુટતી સાંકળેા કયાં આગળ સાંધી શકાય તેમ છે તે સર્વ સંક્ષિપ્તમાં જણાવી દીધું છે. વળી કુશાનવંશ અને ચવંશને લગતી અનેક હકીકતા તેમના વૃત્તાંતમાં બનતી કાશીષથી પુરાવા તથા દલીલે। આપીને સાબિત કરી આપી છે. એટલે ભારતીય ઈતિહાસના અંધકારમય ગણાતા ફૂટ પ્રશ્નોના તેમાંથી ઉકેલ જો નીકળી આવશે તે મારા પ્રયત્ન સફળ થયેલ માનીશ. પહેલાના) મથુરાના ( સદરને ) ક્ષત્રપ મેતિકનું મરણ થતાં, તે નીમાયા પદ ઉપર તેના પુત્ર ચઋણુ ચણુનું ક્ષત્રપપદ માણિકથાલના શિલાલેખ કનિષ્ક પહેલાને) સિકલસે±—જીક (રાજા દરેક પુસ્તકના અંતમાં સંપુર્ણ માહિતી સાથે . સમયાવળી ગાઠવાય છે, તેમ આ પુસ્તકમાં પણ કરવાની તા છે જ. પરંતુ આ નવમ ખંડનું પરિણામ તુરતા તુરત નજરે લઇ શકાય તે માટે તેવી એક સંક્ષિપ્ત સમયાવળી નીચે ઉતારી છે. ૧૨૭ ૧૨૮ ૧૩૧ ૧૩૨ ૧૩૨ કનિષ્ક કુશાન સંવતની સ્થાપના પહેલાએ કરી ચઋણુશકની સ્થાપના ઈ. સ. ૧૪૩માં ચક્રણે પાતે કરી છે. પણ તેને આરંભ પેાતાના પિતા ક્ષત્રપ ક્ષમાતિકે જ્યારથી ૧૩૨-૧૪૨ રાજસત્તા ગ્રહણ કરી ત્યારથી ગણ્યા છે સારનાથના શિલાલેખ (રાજા કનિષ્ક ૧૩૨-૧૪૨ ૧૩૬ ૧૪૨ ૧૪૨ ૧૪૨ ૧૪૨–૧૫૨ ઈસાપુરના શિલાલેખ (રાજા વાસિષ્ઠના) કનિષ્ક ખીજાતા જન્મ સાંચીનેા શિલાલેખ (રાજા વાસિષ્કના) મથુરાના શિલાલેખ ( સદરને) ચણુ ક્ષત્રપને મહાક્ષત્રપપદે ચડાવવામાં આવ્યા (જો વાસિષ્કના મરણુ સમયે થયે। હાય તેા) ઋણુના મહાક્ષત્રપ પનેા સમય (રાજા કુશાન બીજાની સગીર વયમાં) કુશાન ખીન્નની સગીરાવસ્થામાં, રાજા હવિષ્ણુ એજંટ તરીકે મથુરાતા શિલાલેખ (હુવિષ્ણુના સાદા રાજકર્તાના પયુક્ત ) કનિષ્ક બીજાના રાજ્યાભિષેક થયા તથા તે સમયે મહાક્ષત્રપ ચણુને સ્વતંત્રતાની બક્ષીસ મળી કનિષ્ક ખીજાની સાથે ચઋણુની મૂર્તિ નીકળી છે તેના નિર્માણ કાળ ચòષ્ણુ અવંતિપતિ બન્યા ચòષ્ણુ; અવંતિના રાજા તરીકે
SR No.032486
Book TitlePrachin Bharat Varsh Part 04
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1938
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy