SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૧ તૃતીય પરિદ ] નહપાણની સરખામણું ચષણની તેવી નથી, પરંતુ તેના પિતાની સાથે તેમ બને જણાએ બાપની જ જગ્યા તથા ગાદી નકર તરીકે ડો સમય અફગાનિસ્તાનમાં ગાળેલ સંભાળી લીધી છે. એટલે ખરાછીને અંશ તેમાં પ્રવેશ થતો દેખાય છે ખરા. (૫) બન્ને જણાએ પિત પિતાને સંવત પ્રવર્તાએટલેથી તે બન્ને જુદા જુથના સભ્યો હતા એમ વ્યો છે અને તેમાં પણ પિતાના પિતાના રાજ્યોપુરવાર થઈ જાય છે. રંભથી જ તે સંવતની આદિ બન્ને જણાએ ગણાવી " (૧૦) ઉપરાંત તે બન્નેની કાળ ગણનાની પદ્ધ છે. તેટલા દરજજે બન્નેમાં પિતાના પિતા તરફની તિમાં પણ ફેર રહેલ છે. તે એ કે નહપાણે સાલના પૂજ્ય બુદ્ધિ અને વંશનાં અભિમાન જાળવવાની આંક સાથે ઋતુ, માસ અને દિવસ એમ ચાર વસ્તુ- આત્મત એક સરખી ગણાશે. એને નિર્દેશ કર્યા કર્યો છે, જ્યારે ચણે ઋતુને (૬) બનું રાજદ્વારી જીવન લાંબું છે. અલબત્ત દર્શાવી જ નથી, પરંતુ માસમાં પક્ષ લખવાને બદલે નહપાણ પંદરેક વર્ષ જેટલી નાની વયે તેમાં પડયો માસનું નામ જ સ્પષ્ટપણે બતાવ્યું છે. હતો અને સો વર્ષની ઉમરે મરણ પામ્યો છે. એટલે, ઉપર પ્રમાણે પ્રત્યેકની મુખ્ય મુખ્ય વિશિષ્ટતાએ એકંદર ૮૦-૮૫ વર્ષ જેટલે કાળ રાજકારણમાં છે. વળી આટલી આટલી વિષમતા હોવા છતાં તે બેની તેણે ગાળ્યો કહેવાય. જ્યારે ચ9ણે રાજદ્વારી જીવનમાં વચ્ચે ઘણું ઘણું સામ્યતા પણ તરવરતી દેખાય છે. પ્રવેશ પણ કાંઈક મોટી ઉમરે, એટલે લગભગ ત્રીસેક જે તેમના રાજદ્વારી જીવન ઉપરથી તારવી શકાય વર્ષે કર્યો હોય એમ સમજાય છે, તેમજ ૬૫ વર્ષનું છે. તે આ પ્રમાણે સમજવીઃ આયુષ્ય ભોગવી મરણ પામ્યો છે. તે હિસાબે તેનું (૧) બને જણે હિંદની નજરે પરદેશી છે. રાજકીય જીવન માત્ર ૩૦-૩૫ વર્ષનું જ ગણી શકાય. પરંતુ રાજકીય જીવનની દૃષ્ટિએ તેઓ બન્ને હિંદીજ પરંતુ રાજકીય જીવનની હાડમારી, ઉપાધિ અને બની ગયા હતા. જેના પ્રતીક તરીકે, નહપાણે પોતે ઉકળાટ જોતાં, આટલાં વર્ષનું આયુષ્ય પણ લાંબું જ જ નવાહન, નરવાહન જેવું સંસ્કૃત નામ ધારણ કહી શકાય. અલબત્ત નહપાણની અપેક્ષાએ તે લગભગ કરી લીધું હતું. જ્યારે ચ9ણે પોતે તે ભલે નથી અડધુંજ, બધે તેથી પણ ઓછુંજ ગણાય તેમ છે. કર્યું પરંતુ તેના પુત્ર અને તે બાદ તેના વંશના સર્વ તેમ સામાન્ય આયુષ્યની હદ પણ બન્નેમાં ઠીક જણાએ હિંદી નામ અપનાવી લીધાં છે. ઠીક દીર્ધસમી ગણી શકાય તેમ છે. (૨) નહપાણને ધર્મ જૈન છે તેમ ચકણને (૭) બન્નેએ સ્વ પરાક્રમ વડેજ અતિની ગાદી પણ જેન છે. બન્ને જણાએ પિતાના રાજ્યમાં હસ્તગત કરી લીધી છે. આવેલ સૌરાષ્ટ્રમાંના શત્રુંજય અને ગિરનાર જેવાં (૮) બન્નેના ચહેરા (જુઓ પુ. ૨ માં તેમનાં સ્વધર્મનાં ગણાતાં મુખ્ય તીર્થધામની મુલાકાત સિક્કા ચિત્રો તથા પુ. ૩ માં પૃ. ૧૩૭ સામે લીધી છે. (આને લગતું કેટલુંક વિવેચન રૂદ્રદમનના ડેલી તેમની આકૃતિઓ) પણ એક બીજાને ઠીક જીવન વૃત્તાંતમાં કરવામાં આવશે.) ઠીક મળી જતો દેખાય છે. તેમ તેઓએ હિંદી (૩) બન્નેને અધિકાર પ્રથમ મધ્યદેશ (મધ્ય હિંદ રાજકર્તાઓમાં મુકુટ ધારણ કરવાની પ્રથા ઉપાડી લીધી નહીં, પણ રાજપુતાનાવાળે ભાગ જે અરવલ્લીની પશ્ચિમે દેખાય છે વળી તે મુકુટો પણ એક સરખી જ પદ્ધતિના આવેલ છે. જુઓ પુ. ૧ પરિચછેદ ત્રીજો)થી શરૂ થયો દેખાય છે. છે અને છેવટે અવંતિપતિ પણ બને બનવા પામ્યા છે. રાજકારણે ઉપરની સામ્યતા જેમ દેખાઈ આવે છે (૪) બને જણાએ રાજકીય તાલીમ પિતાના તેમ કેટલીક અસમાનતા પણ સ્પષ્ટ માલુમ પડી પિતા પાસેથી જ મેળવી છે અને આગળ પડ્યા છે. આવે છે, જેવીકે (૧) નહપાણે અને ચણે બન્નેએ
SR No.032486
Book TitlePrachin Bharat Varsh Part 04
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1938
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy