SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦. બે ગુંચવણનો [ નવમ ખંડ તેમ આ ૧૧ વર્ષ પણ રાજા હવિષ્કના નામે ગણા- પરિસ્થિતિ કાંઇક નિરાળી થઈ પડી હતી. કેમકે રાજા વવામાં આવે તો ચાલી આવતી પ્રથાને જ અનુસરીને કનિષ્ક પહેલાએ જ રાજકાજના ભાગ પાડીને બે કામ લેવાયું છે એમ સમજી લઈ કાંઈ વાંધે ગણાશે પુત્રને તે ઉપર વહીવટ ચલાવવા નીમ્યા હતા. એટલે નહીં. આ પ્રમાણે એક મુશ્કેલીનો ઉકેલ આવી ગયો જેમ પોતે કોઈ વ્યક્તિને અધિકારપદ ઉપર નીમવાને સમજ. મુખત્યાર હતો તેમ તેને ખસેડવાને પણ તેજ મુખબીજી મુશ્કેલી આ પ્રકારની છે, કે ૪૦ થી ૬૦ ત્યાર હતો. જ્યારે અહિં તે તેવી વ્યવસ્થા પિતે કરે સુધીના ૨૦ વર્ષ સુધી રાજા હવિક અને રાજા તે પહેલાં આ ફાની દુનિયાને ત્યાગ કરી ગયા હતા. કનિષ્ક બીજો–બને પોતપોતાને એટલે તેણે કરેલી વ્યવસ્થા ફેરવવાને કે હક ગણાય બીજી ચૂકેલીને મહારાજાધિરાજ કહેવરાવે છે. તે પ્રશ્ન ઉપસ્થિત થાય છે અને તેમ બનવા પામ્યું ઉકેલ તે કેવી રીતે બની શકે?તેને હોય તે વિશેષમાં વિશેષ જે વ્યવસ્થા કર્યાનું ગોઠવી નિચોડ કાઢો રહે છે. શકાય તેના પ્રકાર આ પ્રમાણે હોઈ શકે છે - આપણે પ્રથમ મુશ્કેલીને ઉકેલ કરવામાં તો જે (૧) જેમ રાજા વઝેષ્ઠ પિતાને સુપ્રત થયેલ પ્રથા સામાન્યપણે ચાલતી આવી છે તેનો આશ્રય લીધો પ્રદેશ ઉપર અધિકાર ભોગવે તેમ રાજા હુવિક પણું. હતું અને સમ્રાટ પ્રિયદર્શિન તથા અશોકનો દષ્ટાંત પિતાને સુપ્રત થયેલ પ્રદેશ ઉપર અધિકાર ભોગવે; નજર સમીપ રાખ્યો હતો. પરંતુ તેમાંતે, જેવો એટલે કે એક વંશની બે શાખા થઈ કહેવાય. પ્રિયદર્શિનને રાજ્યાભિષેક થયો તેજ સમ્રાટ (૨) રાજા વષ્ક યુવરાજ હેઈ મુખ્ય શાખાને જ અશોક રાજકાજમાંથી નિવૃત્ત થઈ ગયો હતો, અને ગાદીપતિ બને અને રાજા હવિષ્ક માત્ર એક ભાયાત પ્રિયદર્શિને પિતાના એકલાના નામેજ કારભાર હતું તેથી મુખ્ય શાખાની આજ્ઞામાં રહીને વરતે. ચલાવવા માંડ્યો હતો. એટલે તેમની બાબતમાં તો (૩) કદાચ મુખ્ય ગાદીપતિ રાજા વઝેકનું માર્ગ તદ્દન સરળ થઈ ગયો હતો. જ્યારે અહીં તો મરણ થાય અને તેને પુત્ર સગીર હોય તે રાજા તેમ બન્યું નથી, પણ બન્ને જણાએજ રાજકારભાર હવિષ્ક રીજટ તરીકે કામ કરે; પણ પુત્ર માટે ડાળે છે. ત્યારે તેને ખુલાસો કેમ કાઢી શકાય? હોય તે તે પુત્ર ગાદીપતિ બને અને વિષ્ક તથા આ માટે આપણે કનિષ્ક પહેલાના સમયે શું તેના પુત્ર મુખ્ય ગાદીના ભાયાત તરીકે જીવન ગાળે. સ્થિતિ પ્રવર્તી રહી હતી તે તપાસવી પડશે અને (૪) બેમાંથી કોઈ શાખા નિર્વેશ થાય તે, તેમાંથી તે મુશ્કેલીની જો કાંઈ ચાવી મળી આવે તો હૈયાત રહેલી શાખાવાળો મુખ્ય ગાદીને માલિક બને. વિચારી લઈએ. કનિષ્ક પહેલાના વૃત્તાંતે જણાવ્યું આ ચાર પ્રકારની સ્થિતિમાં નં. ૨ અને ૩ તે છે કે, પિતે જ્યારે એશિયામાં ચડાઈ લઈ જવાના ચાલુ પ્રથાને અનુસરીને એક શાખા હોય તેને લગતી કામમાં રોકાયો હતો ત્યારે રાજવ્યવસ્થા સંભાળવાને. છે અને નં. ૧ તથા ૪, જે બે શાખા પડી હોય મથુરાવાળે ભાગ યુવરાજ વિષ્કને સોંપ્યો હતો, તે તેનું નિયમન કરવા માટે છે. ચાલુ પ્રથા પ્રમાણેની અને કાશ્મિરવાળો ભાગ હવિષ્કને સેપ્યો હતો અને સ્થિતિ તે આપણે ઉપરમાં કયારની વિચારી ત્યાંથી પાછા આવીને પોતે કારભાર સંભાળી લે તે જોઈ છે છતાં તેનાથી પૂરેપુરો ઉકેલ નથી આવ્યા પહેલાં તે તેનું ખૂન થઇ ગયું હતું. દેખીતી રીતે તે સારે જ, આગળ વિચારણું ચલાવવી પડી છે. એટલે એમજ કહી શકાય કે, કનિષ્ક બાદ તેને છ પુત્ર તે પ્રમાણે વસ્તુસ્થિતિ બનવા પામી હોય તે, ઉભી વક, તે બાદ તેને પુત્ર કનિષ્ક બીજો, તે બાદ થયેલી ગુંચવણ કેમ ઉકલી શકે છે તેની જ તપાસ તેનો પુત્ર ઈ. ઈ. થયા છે. તેમ સામાન્ય ક્રમ એ કહેવાય કે લેવી રહી. તે માટે નં. ૧ તથા ૪ ની બાબત જ અત્રે જે જયેષ્ઠ પુત્ર હોય તે જ ગાદીએ આવે. પણ અત્ર તે વિચારવી ઊચીત લાગે છે.
SR No.032486
Book TitlePrachin Bharat Varsh Part 04
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1938
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy