SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વિતીય પરિચ્છેદ ] કનિષ્કને સંબંધ ૧૫૧ ઈન્ડિયામાંકે લખેલ છે કે “He avenged his તેમ આ રાજા કનિષ્કની બાબતમાં બનવા પામ્યું હતું. predecessors defeat in Chinese Turke- જેની નોંધ કસફર્ડ હિસ્ટરી ઓફ ઈન્ડિઆમાં stan=ચીનાઈ તુર્કસ્તાનમાં તેને હરાવીને પોતાના નીચેના શબ્દોમાં લેવાઈ છે.૧૦ Tradition affirms પુરેગામીને પરાજય પમાડયાના વેરનો તેણે બદલો that he must have been smothered, લીધે હતો” ત્યારે વળી ભારત દેશના સંક્ષિપ્ત ઈતિ- while on his last Northern campaign હાસના લેખકે તે સાફસાફ શબ્દોમાં જણાવી દીધું by officers, who had grown weary of છે કે “યારખંડ, ખોટાન કે પ્રાંત છત લીયે exile beyond the passes=દંતકથા કહે છે? ઔર ચીની યુવરાજ કનિષ્ક કે દરબામેં જ્યાનત કે જે સરદારો ઘાટની પેલી પાર લાંબે વખત ગાળ(પ્રતિનિધિ) કે તરપર......(ભેજ દીયા થા)... વાથી ખૂબ કંટાળી ગયા હતા તેમણે ઉત્તર પ્રદેશની , આટલેથી જ નહીં અટકતાં કદાચ તેણે પોતાનાં (રાજાની) ચડાઈ લઈ જતાં તેને રહેંસી નાંખ્યો હશે.” પગલાં આગળ લંબાવી મેગેલિયા નામનો ચીનાઈ આ બધા વિવેચનથી રામજાશે કે રાજા કનિષ્કનું પ્રદેશ પણ તેણે જીતી લીધો હોય એમ સમજાય છે. જેથી મરણ કુદરતી સંજોગોમાં નથી જ થયું, પછી એકાદ હિંદુ હિસ્ટરીને લેખક જણાવે છે કે, The name - સૈનિકે જ ખૂન કર્યું હોય કે કોઈ અફસરે પણ કર્યું and fanne of Kanishka is cherished હોય; એકાદે કર્યું હોય કે અનેકોએ બળવો કરીને by tradition, not only in India, but કર્યું હોય; કદાચ ઠેઠ ચીનની ઉત્તર હદ થયું હોય also in Tibet, China, and Mongolia= કે વચ્ચેના પ્રદેશમાં થયું હોય; ગમે તેમ થયું હોય દંતકથા પ્રમાણે, રાજા કનિષ્કનાં નામ અને કીર્તિ પણ પિતાનાં સગાંવહાલાં અને કુટુંબીજનેથી ઘણે એકલા હિંદમાં જ નહીં, પણ તિબેટ, ચીન અને દૂર અને પિતાના રાજનગર તેમજ ઘરથી આધે, મેગેલિયામાં પણ સાચી રીતે હર્ષભેર જળવાઈ રહ્યાં કોઈ અજાણી ભૂમિમાં તે મરણ પામે છે છે. મતલબ કે તેણે ચીન દેશની ઉત્તર હદ સુધીના એટલે તે ચોક્કસ સમજવું રહે છેજ. અત્રે એટલી પ્રાંતે જીતી લીધા હતા. “ભને નહીં ભ” તે નોંધ જ કરવી જરૂરની છે કે, હવે તો તેનું કહેતી અનુસાર આટલેથી સંતોષ ન ધરતાં તે આગળ મરણ નીપજી ચૂકેલ હોવાથી ફરીને હિંદમાં તે આવે ને આગળ જીત કરતે ધસમસી જવા લાગ્યો. એટલે અને મથુરાની દક્ષિણે આવેલ અવંતિદેશ કે અન્ય લાંબા સમયથી પોતાના વતનથી દૂર દૂર હડસાઈ પ્રદેશ જીતવાનું મન ઉપર યે, તે પ્રશ્ન જ વિચાર ગયેલ સૈન્યદળમાંના કેઈક સિપાઈએ, જેમ અલેક- રહેતું નથી. બાકી તે ગાદીએ બેઠે તે સમયે ઝાંડર ધી ગ્રેઈટનું ખૂન કરી નાંખ્યાનું કહેવાય છે? હિંદની બહાર જવાને બદલે અવંતિદેશ કે દક્ષિણ હિંદ (૫) મગધ દેશ તેણે જીત્યો હતો એવો પુરાવો મને (૧૦) જુએ તે પુસ્તકમાં પૂ, ૧૩૦ મળ્યો ન હોવાથી અહીં મેં સંપાદર્શક ચિન્હ મૂકયું છે. (૧૧) જે કે અહીં તે માત્ર દંતકથા તરીકે જ જણાવ્યું (૬) જુએ તે પુસ્તકનું પૃ. ૧૩૦ છે. પણ બે ત્રણ વિદ્વાનો એક જ પ્રકારનું કથન કર્યા કરે છે (૭) જુઓ તે પુસ્તક પૃ. ૨૩૨ એટલે આપણે તેને સાધારણ હકીક્ત તરીકે માન્યું છે. છતાં (૮) જુએ તે પુસ્તકમાં પૂ. ૬૫૩ બનવા યેાગ્ય છે કે, સર્વે કથાનકે પણ પિતાને મળેલી (૯) અત્યાર સુધી ઇતિહાસમાં આ પ્રમાણે જણાવાય એજ્જ હકીક્ત—અથવા કહો કે-દંતકથાને લઈને જ તેને તે છે; પરંતુ હવે તે અલેકઝાંડરે હિંદ ઉપર કરેલા આ હુમ- વિધાન કર્યું ગયા હોય. ભાનું આખું વર્ણન જ નવીશાધના આધારે કદાચ ફરી વળી એમ પણ બનતું જણાયું છે કે, એક વખતની જતું દેખાય તેમ લાગે છે તેથી અહીં ખૂન કરી નાંખ્યાની દંતકથા લાંબે દહાડે સત્ય હકીક્ત તરીકે પણ પુરવાર કહેવાય છે એમ લખવું પડયું છે. થઈ જાય છે.
SR No.032486
Book TitlePrachin Bharat Varsh Part 04
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1938
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy