SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વિતીય પરિચ્છેદ ] નિશ્ચય કરવા પડે છે કે, તેણે પાતે મથુરાના સ્વામી બનતાં જ, રાજા પયુક્ત સિક્કા પડાવ્યા હશે; વળી રાજા કરતાં પણ અધિક ગૈારવવંતુ મહારાજાધિરાજનું પદ પાતાના એક પૂર્વજે ધારણ કર્યું હેાવાથી, પેાતાને દરજજો તે સમયથી ભિન્ન પડી ગયા છે એમ દર્શાવવા, તેમજ સાથે સાથે પોતાના વંશનું નામ ઉજ્જવળ અક્ષરે ઇતિહાસનાં પૃષ્ઠે ગર્વાન્વિપણે ઉચ્ચારાતું જળવાઈ રહે તે સારૂ, પેાતાના વંશને એક શુકસંવત્સર પણુ પ્રચલિત કરી દીધા હેાવા જોઇએ. ઇતિહાસકાર। અત્યારે તેને ઉત્તરવિંદના શક તરીકે ઓળખાવી રહ્યા છે. શામાટે રાજા કહેવાયા ૧૪૯ પૃ. ૧૨૮ ઉપર દર્શાવેલી વંશાવળી ) જે વાતને ઈન્કાર આપણે તેજ પરિચ્છેદે આગળ ચાલતાં સાબિત કરી બતાવ્યેા છે. એટલે તેમની માન્યતાને આધારે રચાયલ અનુમાનમાં આપણે ફેરફાર જ કરવા રહે છે. તેથી કરીને મારૂં માનવું તેા એમ થાય છે કે, તે ખેની વચ્ચે સગપણ સંબંધ હતા એટલું જ નહીં પણ ઉલટું તેમને સંબંધ પિતાપુત્ર તરીકેના જ હાવા જોઇએ. કેમકે (૧) તે ખેતી વચ્ચે સમયનું કાંઈ જ અંતર રહી ગયું નથી પરંતુ અભંગઆપણે તેમને રાજ્યકાળ ચાલુ રહેલા દેખાય છે . (૨) આગળ ઉપર વર્ણવેલા તેના રાજ્ય વિસ્તારનું વૃત્તાંત વાંચતાં જણાય છે કે, તેના પુરાગામી એવા તેમ કડસીઝ સાથે ચીનાઈ શહેનશાહે જે પ્રકારના અપમાનભર્યું વર્તાવ કર્યાં હતા, તેનેા જવાબ તેણે તેવા જ કડક પગલાં ભરીને અથવા કહો કે તેના જ સિક્કા તેને સામા બદલામાં પરખાવીને વાળ્યા હતા. વિચાર કરા કે, જો કાઈ એ રાજા વચ્ચે કાંઈ સંબંધ જ ન હેાય, તેા એકે રાજા લડાઈ લડવાનું જોખમ માથે ઉઠાવે ખરેા ? અરે કહેવાય કે સંબંધની વાત તે એક બાજુ રહી પણ તે સંબંધ અતિ ધનિષ્ઠ પ્રકારના અને સહેજે જ એક ખીજાને અસર પહેાંચાડનારા હાવા જાઇએ (૩) ધારા કે, એના સમય વચ્ચે કાંઈ ગાળેા પડયા હતા જ (આ ચર્ચાના અન્ય કારણાની તપાસ તા આગળ લેવાઈ ગઈ છેઃ પરંતુ જે કારણ તપાસ્યા વિનાનું રહેવા દીધું હતું તે એકલાની જ ચર્ચા અહીં કરી છે. ) તે વાસ્તવિક ઉપર જણાવ્યા પ્રમાણે પેાતાના વંશમાંથી તેણે જ મથુરા શહેર જીતીને પ્રથમ પ્રવેશ તેમાં કર્યાં હાવા જોઈ એ. આ જીત તેણે કયા વરસે મેળવી હતી. તેના સમય સાથે આપણે બહુ સંબંધ નથી. ગમે તે વખતે મેળવી હાય, પણ તેણે જ મેળવી હતી, એટલે તેના જ રાજ્યારંભથી તે શકના પ્રારંભ થયા ગણી શકાય, આ કુશાન વંશના દ્વિતીય ભૂપતિ વેમ કડસીઝને અને આ ત્રીજા ભૂપતિ રાજા કનિષ્કને કાંઈ સગપણ સંબંધ હશે કે કેમ તે વિશે વેમ અને તેના વિદ્વાનમાં મતભેદ રહેલ હૅાય સમય એમ જણાય છે. કેટલાકનું માનવું એમ થાય છે કે તે એ વચ્ચે કાંઈ જ સંબંધ હેાવા ન જોઈએ, કારણ કે તે બેના રાજ્ય અમલ વચ્ચે લગભગ દસ વરસના ગાળા પડી ગયેલા છે. ( જીએ ગત પરિચ્છેદે (૨) જેમ આ દસ વર્ષના ગાળાની વાત પશુ, પાતે દારેલા અનુમાનને બંધબેસતા કરવાને ગેાઠવી કાઢવી પડી છે, તેમ આ વંશની સ્થાપનાના સમય માટે પણ ઇ. સ. ૭૮ને સમય તેમણે જોડી દીધા છે. બાકી તે માટે પ્રમાણ કે આધાર રજી થયા નથી જ. અત્રે તેમને દોષ દેવાને મારા હેતુ નથી, પણ સ ંશોધનના વિષય જ એવા છે કે અનેક ઠેકાણે અનુમાન અને કલ્પનાએ નીપાવી કાઢવી પડે છે અને પછી જ તેને અનેક પુરાવા સાથે કસી જેવી પડે છે. કહેવાનુ` તાપ એ છૅ કે કસોટીએ ચડાવ્યા પહેલા તેના ઉદ્ભવ તે કરવા જ રહે છે. આવી સ્થિતિ છે; તેને જો કાઈ નામચીન કે છાપધારી વિદ્વાન આરારા લ્યે તે તેને સ` કાઈ સ્વીકારી લ્યે છે એટલું જ નહિ પણ તેનાં ગુણગાન સુદ્ધાં ગાવા મ`ડી પડે છે. જ્યારે મારા જેવા કોઈ ઉગતા કે નવે! નીશાળીએ તેલું પગલું ભરે છે તે તેને માથે કંઈને કંઈ શીરપાવ આપવા મ`ડી જાય છે. આવી જાતની મનેદશામાં સુધારા કરવા રહે છે. [આ છે ખાખતામાંની એક તે નિરાધાર હેાવાનુ' અત્ર સાબિત થયું છે; અને બીંછના પશુ તેજ પ્રમાણે ફેજ થવાના છે તે ચઋણુના વૃત્તાંતે સમાવ્યું છે ત્યાંથી જોઈ લેવું. ]
SR No.032486
Book TitlePrachin Bharat Varsh Part 04
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1938
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy