SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૧ પ્રથમ પરિચછેદ ] વિશે વિચારણું છે, ત્યારે તે નં. ૨, ૩ અને ૪ વાળા વિક્રમ- પરદેશી પ્રજા સાથે યુદ્ધમાં ઉતરવું પડયું હતું. તેમાં દિત્ય, શું પોતાના વંશનો ગુપ્ત સંવત્સર મૂકી દઈને (૧) એક મુદ્દો-એ કે નં. ૫ વાળાને દૂણુ પ્રજા વિક્રમ સંવત્સર ગ્રહણ કરે ખરા ? હરગીજ નહીં. સાથે બાખડવું પડયું હતું (જુએ ઉપરની દલીલ તેમજ ઉપરમાં નં. ૧ ની દલાલે આપણે સાબિત . ૮ અને ૯). જ્યારે નં. ૧ વાળાને શક પ્રજા કરી ગયા છીએ કે નં. ૨ અને ૩ વાળા વિક્રમાદિત્ય સાથે ખાંડાના ખેલ ખેલવા પડયા હતા. એટલે નં. ૫ તે શિકારી પણ કહેવાયા નથી, એટલે જે દલીલ આ વાળાને હજુ દૂણારિ આપણે કહી શકીએ પણ ગુપ્તવંશી વિક્રમાદિત્યોને લાગુ પડે છે તે જ દલીલ નં ૧ ને શકારિ કહી શકાય. (૨) બીજો મુદ્દોનં. ૭ અને ૮ વાળા ચાલુક્યવંશી વિક્રમાદિત્યને પણ ઇતિહાસકારોએ જ્યાં જ્યાં શકારિનું નામ જોયું છે લાગુ પડે છે; કારણ કે તેમને સંવત શક સંવત્સર હતું. ત્યાં ત્યાં નં. ૧ વાળાની સાથે સ્વયં જોડી દીધું છે. એટલે તેઓ પણ તેનો ત્યાગ કરીને વિક્રમ સંવત્સર જ્યારે નં. ૫ વાળા સાથે તે અમુક કારણસર જ વાપરવાનું મુનાસિબ ધારે નહીં. આ પ્રમાણે નં. ૨, ૩, (વિક્રમ સંવત કેમ ચાલતું બંધ થઈ ગયો અને પાછા ૪, ૭ અને ૮ ને બાદ કરતાં, માત્ર નં. ૧, ૫ અને કેમ શરૂ થયો તેને મેળ ઉતારવાના હેતુથી જ ) તે ૬ વાળા ત્રણ વિક્રમાદિત્યનો જ વિચાર કરવો રહ્યો. નામ જોડવાને પ્રેરાયા છે. (૩) ત્રીજો મુદ્દો-શક આ ત્રણે અવંતિપતિઓ છે જ. તેમ કારૂરનું પ્રજાનો ઇતિહાસ તપાસતાં તેની ઉત્પત્તિના અને સ્થળ પણ માળવા પ્રાંત–અવંતિના પ્રદેશની હદમાં જ વિનાશને સમય સાથે વિચારતાં નં. ૧ ને જ આવેલ છે. એટલે પ્રદેશની ગણનાથી પણ, તે ત્રણેને શકારિનું બિરૂદ સર્વથા લાગુ પડી શકે તેમ છે. એટલે લાગુ પડે તેમ છે. પણ સમયની ગણત્રીએ તેમ થતું આ દૃષ્ટિએ જોતાં શકારિ તરીકે તે નં. ૧ વાળાને જ. નથી. હવે જે કારૂનું યુદ્ધ ઈ. સ. પૂ. પછમાં લેખાવી શકાય તેમ છે. જ્યારે નં. ૫ વાળાને દૂણારિ ઠરાવા તે નં. ૧ વાળાને તે લાગુ પાડી શકે તેમ છે તરીકે જ ગણુ રહે છે. ૧૮. અને ઈ. સ. ૫૩૩ની આસપાસ ઠરાવો તે નં. ૫ને હવે તેમના યુદ્ધના સ્થાન પર વિચાર કરીએ. લાગુ પડી શકે. બાકી નં. ૬નો સમય તે ઈ. સ. અમરકેષકાર જેવો સુપ્રસિદ્ધ વિદ્વાન જ્યારે આપણને ૫૩૩થી બહુ દૂર ચાલ્યો જાય છે. એટલે એક પછી એક એમ જણાવે છે કે, શકારિ વિક્રમાદિત્યને કારૂર મુકામે વિક્રમાદિત્ય અને ભોજદેવ, એમ પ્રત્યેકના સંજોગોને શક પ્રજા સાથે વિગ્રહમાં ઉતરવું પડયું હતું. ત્યારે વિચાર કરતાં, અને તે પ્રમાણે એક પછી એકનું આપણે તે મને માન્ય રાખ્યા વિના કે થતો ટાળણ કર્યે જતાં, આપણે બીજા સર્વેનો બહિષ્કાર નથી. અને નં. ૫ વાળા દૂણરિના સંગ્રામ સ્થળ કરી નાખ્યો છે. હવે માત્ર નં. ૧ અને નં. ૫ વાળા માટે અન્ય સ્થાનકનું નિર્માણ કરવું પડશે. અત્ર મિ. એમ કેવળ બે જ વ્યક્તિની તપાસ લેવી રહે છે. ફરગ્યુસનના શબ્દો આપણને માર્ગદર્શક થઈ પડે તેમ આમાં સ્થળને વિચાર કરતાં કેને કારૂર મુકામે લાગે છે. તેમણે લખ્યું છે કે&, Battles of યુદ્ધ ખેલવું પડયું હતું તે ભલે વિવાદગ્રસ્ત પ્રશ્ન Karur and Mansheri freed India from રાખીએ, છતાં એટલું તે ચોક્કસ છે જ કે, તે બન્નેને the Sakas and Huns, who had long (૬૭) રાણીશ્રી બળશ્રીનો નાસિકનો શિલાલેખ જુઓ. | (૬૮) આ વિષય પરત્વેની કેટલીક ચર્ચા માલવસંવતને તેમાં શક પ્રજને નાશ કર્યાનું લખ્યું છે. વળી તેને સમય લાગુ પડે તેવી છે. એટલે અત્ર કરવી ઉચીત ન લાગવાથી મોડામાં મેડે ઈ. સ. ની પહેલી સદી ગણાય છે. છોડી દેવી પડે છે. ઈચ્છક જનેને આગળ ઉપર તેનું વૃત્તાંત મતલબ કે તે સમય બાદ શકપ્રજાનું નામનિશાન રહેવા લખ્યું છે તે વાંચી જવા ભલામણ છે.. પામ્યું નથી. (૬૯) જ. જે. એ. સ. પુ. ૨૧ પૃ. ૨૮૪ ૧૧
SR No.032486
Book TitlePrachin Bharat Varsh Part 04
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1938
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy