SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ પરિચછેદ ] વિશેની વિચારણા એમ છે કે (અ) ચંદ્રગુપ્ત બીજો ઉર્ફે વિક્રમાદિત્ય, ગણાય અને જેને ઈતિહાસકારોએ ઇન્ડસીથીઅન્સ જે ગુપ્તવંશી સમ્રાટ છે અને અવંતિપતિ પણ છે, તેણે તરીકે ઓળખાવ્યો છે, તેને વિનાશ, રાણીશ્રી બળશ્રીના ઈ. સ. ૩૮૦ થી ૪૧૪ સુધી રાજ્ય કર્યું હતું અને પત્ર ગૌતમિપુત્ર શતકરણએ કરી નાંખ્યો છે. આ તેણે જ શકપ્રજાને હમેશને માટે કચરી નાંખી હતી. તે જ પ્રમાણે બે વખતે મળીને, શપ્રજાનું નામ સિદ્ધાંત વિક્રમાદિત્યથી ખરી રીતે વિક્રમસંવત્સરની સ્થાપના ઇતિહાસમાંથી ભૂંસી જઈને હમેશને માટે અદશ્ય થઈ કરવામાં આવી છે (બ) પણ હિદીપ્રજાએ એક ગયું છે. એટલે ઈ. સ.ના ચોથા સૈકામાં શકપ્રજાનું પુનઃ તેવોજ નામધારી બીજો વિક્રમાદિત્ય, જે ઈ. સ. પૂ. અસ્તિત્વ ક૯પવું તે, વંધ્યાને પુત્ર હોવાનું કહેવા સમાન પછમાં થયો છે તેના નામે વિક્રમ સંવત શરૂ કરાયાનોં ગણાય. આ ઉપરાંત બીજી તે ઘણી દલીલ ગુપ્તવંશી યશ અપી દીધો છે અને તેમ કરીને (ક) આ બે ચંદ્રગુપ્તની વિરૂદ્ધ જાય તેવી છે. પણ ઉપરના ફકરામાં વિક્રમાદિત્ય વચ્ચેનો ભેદ હિંદુશાસ્ત્રો પૂરી રીતે પીછાણી ટકેલા શબ્દોથી તે પર હોવાને લીધે, તેની ચર્ચામાં શક્યા નથી. ઉતરવું દુરસ્ત ગણાય નહીં. એટલે સાબિત થઈ શકે [મારું ટીણ-ગુપ્તવંશી સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાનું તેમ છે કે, ગુપ્તવંશી ચંદ્રગુપ્ત બીજાને, ન કહી શકાય શકારિ વિક્રમાદિત્ય કે ન કહી શકાય વિક્રમ સંવતનો નામ વિક્રમાદિત્ય હતું તે ખરી વાત છે. તેમજ તેણે અવંતિપતિ અષ્ટવંશી ક્ષત્રપોને હરાવીને અવંતિની સ્થાપક. તેમ હિંદી પ્રજાએ પોતાના ઉપકારક પુરૂષને પિતાના હૃદયમાં ધારી રાખવાના કાર્યમાં ભૂલ ખાધી ગાદી મેળવી હતી તે પણ ખરી જ વાત છે. આ ઉપરથી લેખક મહાશયે તે ચકણવંશી ક્ષત્રપોને શક છે એમ પણ નહીં કહેવાય ] પ્રજા લેખી કાઢી હોય એમ સમજાય છે. પણ ઈતિહાસ (૨) એક બીજા લેખક પિતાનું મંતવ્ય નીચે કહે છે કે શકપ્રજાનું નિકંદન તે ગૌતમીપુત્ર શાત- પ્રમાણે રજુ કરે છે. ૨૭ This Aziz the first કરણીએજ ઈ. સ. ૭૮માં કાઢી નાંખ્યું હતું; એટલે has been placed in about B. C. 58; પ્રશ્ન એ થાય છે કે, તે પછી ઈ. સ.ના ઠેઠ ચેથા and it appears therefore that the era સૈકામાં પાછી શક પ્રજા આવી ક્યાંથી ? તે લેખકનું referred to, in the Taxilla inscription કથન સાચું માનવું? કે શિલાલેખની હકીકત સાચી is the Vikram era, beginning in 58 માનવી ? બાકી ખરી વાત તો એ છે કે, ચકણ B. C., which was founded perhaps to પોતેજ શક નહોતા.૨૪ તેમ શક પ્રજાના પણ બે commemorate the accession of Aziz = વિભાગ હતા. તેમાંની ખરી શકપ્રજાનું નિકંદન ગર્દભીલ આ અઝીઝ પહેલાને સમય આશરે ઈ. સ. પૂ. ૫૮ વંશી વિક્રમાદિત્ય ઇ. સ. પૂ. પ૭માં કાઢી નાંખ્યું છે૨૫ ઠરાવાયો છે. એટલે માનવું રહે છે કે, તક્ષિલાના લેખમાં જ્યારે બીજી શકપ્રજા, જે શક પ્રજાને હિંદી વિભાગ જણાવેલ સંવત, વિક્રમ સંવત છે. જેની આદિ સમયે અનેક રાજાઓ થયા હશે, છતાં સંભવ છે-બલકે શકય અને ચણણની જાતિની સરખામણવાળ હકીક્ત. પણ છે કે, એક એ જ વિક્રમાદિત્ય થયો હશે કે જેણે (૨૫) જુઓ ઉપરમાં સપ્તમ ખડે ત્રીજી પરિઓ ઉજૈનીમાંથી શાકને હાંકી કાઢયા હોય. [મારું ટીપણુ-આ પૃ. ૩૩૩૪ ની હકીકત. બાબત આપણે આગળ વિચારવાની છે એટલે હાલ તુરત તે (૨૬) જુએ પુ. ૩ પૃ. ૩૬૯ ઉપર રૂષભદત્તના શાહી ઉપર કાંઈ વિવેચન કરવા જેવું રહેતું નથી.] વંશના અંતવાળું નિવેદન, (૨૩) જુઓ રાણી બળીએ કાતરાવેલ નાસિક (૨૭) જ, બે. બ્ર. જે. એ. એ. ૧૯૨૮ નવી આવૃત્તિ શિલાલેખ (પુ. ૩. પૃ. ૨૦૨) પુ. ૩. પૃ. ૬૮ : તથા આ પરિચછેદે આગળ ઉપર ટકેલી . (૨૪) જેઓ પુ. ૩, ૫, ૨૧૭ થી ૨૨૨ ઉ૫ર નહપાનું દલીલ નં. ૧૦ જુઓ,
SR No.032486
Book TitlePrachin Bharat Varsh Part 04
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1938
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy