SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ કુદરતની વર્ધનના હાથમાં આવી ૮૦ તે પ્રથમ તે બાપિકા ધર્મને જૈન ધર્મને અનુસરનાર હતા, પણ જ્યારથી તિષ્યરક્ષિત નામે અતિ લાવણ્યમયી રાણીનું પાણિગ્રહણ કર્યું ત્યારથી, તેણીને કાબુ તેના ઉપર વધતો ચાલ્યો. પરિણામે તેણે જન ધમનો ત્યાગ કરી બૌદ્ધમત સ્વીકાર્યો હતે. રાજ્યાશ્રય મળવાથી અશોકના સમયમાં બૌદ્ધ ધર્મને પાણી સિંચન મળ્યું હતું. વળી તિષ્યરક્ષિતાના પુત્ર-પુત્રીએ બ્રાહ મતમાં દીક્ષા લેવાથી તેને એર વિશેષ જોમ મળ્યું હતું. આ પ્રસંગને વિશેષ ઉજવળ કરી બતાવવા રાજ્ય તરફથી, બદ્ધ મહાસભાનું ત્રીજું અધિવેશન, પાટલીપુત્રે ભરાવવાની ગોઠવણ થઈ હતી. ( ઇ. સ. ૩૧= અશોકના રાજ્ય અમલમાં ૧૭ માં વર્ષે ) તેમાં, સિંહલદીપથી પણ પ્રતિનિધિ એને પધારવા આમંત્રણ મોકલાયેલું. આ આમંત્રણને માન આપી, સિંહલદીપને શ્રદ્ધ-વિહારો [ પ્રાચીન તરફથી અનેક ભિક્ષુક અને નેતાઓ૮૧ પિતાના સમુદાય સાથે, પાટલીપુત્ર દરબારે આવી પહોંચ્યા હતા: આ સંમેલનનો સમારંભ લગભગ નવ માસ ચાલ્યો હતે. અને જે પ્રતિનિધિઓ સિંહલદીપથી આવેલ તેઓ પાછી વળતાં, એમ ગોઠવણું કરવામાં ફતેહમંદ થયા હતા કે, રાજા અશાકવર્ધને શ્રદ્ધ ધર્મની જાહોજલાલી વધારવા, એક વળતું મહામંડળ, પિતાના નવદીક્ષિત કુમાર અને કુમારીના નેતૃત્વ૮૨ નીચે, સિંહલદીપ મોકલવું. આ સમયે દક્ષિણ ભારત વર્ષને બધો મુલક આંત્રપતિ એ રાજા, શતકરણી પહેલા–વદસતશ્રી વિલિયરવસિષ્ઠપુત્રના આધિપત્યમાં હતા, અને તે પોતે જૈન ધર્મી હતી એટલે તેને રાજપટ ચીરીને તે બૌદ્ધધર્મનું મહામંડળ ધામધૂમપૂર્વક તેમાંથી પસાર થાય તે અસંભવિત લાગવાથી, સમ્રાટ અશોક વર્ધને પોતાના રાજ્યની અંતિમ હદથી ૮૪હાલની (૮૦) આ સમય પછીનું જે કાંઈ લખાણું આ પારિગ્રાફમાં કે પરિચ્છેદમાં લખવામાં આવે, તેને આવી રીને સ્થાન અત્ર આપી ન શકાય (કેમ કે આ પરિ છેદમાં ઈ સ. પૂ. ૩૭૨ =નંદવંશની સમાપ્તિ થઈ ત્યાં સુધી) નું જ વર્ણન કરવાનું છે; પણ હવે પછી કોઈ ધર્મપ્રચારક કે તેમના ધર્મના વિવેચન કરવા માટે સ્વતંત્ર પરિચ્છેદ લખવાની આવશ્યકતા રહી નથી. તેમ જે કાંઈ થોડું ઘણું જણાવવાનું હોય તે એક લેખક તરીકે જણાવવું તો રહેજ, માટે અને તેવી હકીકત, સાથે સાથે પ્રસંગ હોવાને લીધે, જેડી દેવી પડી છે, કે જેથી તેને લગતે ખ્યાલ આવી જાય. (૮૧) આ આમંત્રિત શ્રમણુજનેને, બૌદ્ધ મીશનરીઓના નામથી ઓળખાવવાનો પ્રયાસ કેટલાક વિદ્વાનોએ કર્યો છે, પણ તે મિથ્યા છે; કેમકે આ કાંઈ ધમ પ્રચાર માટે મોકલેલ, ધર્માધિકારીઓ નહોતા, તેમજ તેઓ કાંઈ સમ્રાટ અશોક પાસે પણ આવ્યાં નહોતા: તે પાટલીપુત્રની મહાસભાની ચર્ચામાં ભાગ લેવા આવેલ, સિંહલદ્વીપના માત્ર પ્રતિનિધિઓ જ હતા. - આ ઠેકાણે મહારાજા અશક અને મહારાજા પ્રિયદિર્શિનના સમયમાં જે ધર્મ પ્રચારકે મોકલાયા હતાં તથા નવા લેખે ઉભા કરવામાં આવ્યા હતાં તેની તુલન કરવાનું બની શકે માટે થોડીક હકીકત ઉતારીએ, અશોક પ્રિયદર્શિન 1) સિંહલદ્વીપના સાધુ- (૧) પ્રિયદર્શને પોતે જ એ: પાટલીપુત્ર શહેરે પોતાના તરફથી દર દર બૌદ્ધધમની ત્રીજી મહા દેશમાં ધર્મને પ્રચાર સભામાં પોતાના પ્રતિ- કરવા માટે મોકલ્યા હતા. નિધિઓ તસકે અશોક અશોકની પેઠે પોતાના દરબારે) કેટલાકને મેક- રાજ્યમાં કેઈને બોલાવવાલાગ્યા હતા, માં આવ્યા ન હતા. (૨) સ્તંભ લખો ઉભા કર્યા (૨) અત્યારે પણ મોજુદ હશે, પણ અત્યારે કોઈ હૈયા- આપણે જોઈએ છીએ ત દેખાતા નથી. જ્યારે તે અને ઊંચાઇમાં વીસ અને ઉભા કરાયા હશે ત્યારે ત્રીસ ફુટથી પણ વધારે છે. પણ બહુ મોટા કદના તે નહી જ હોય, (૩) ખડક લેખ એક પણ (૩) જોઈએ તેટલા નજરે કરાવેલ નથી (૪) ખુદ તેમના ધર્મના (૪) જુઓ સામા આસ* મહાન ભકત હ્યુએન સાંગ નમાંનું જ લખાણ અને જેવા પ્રવાસીઓ પણ તેમાં દર્શાવેલ તેમનાં સ્ત ભલેખોનું વર્ણન કરી વર્ણન, માપ, ઉંચાઈ બતાવ્યું છે. તેનાં સ્થળોહાલ વિગેરેની સાથે હાલના જે ખડક તથા સ્તભ લેખે મોજુદ તંભ લેખેની મળી આવ્યા છે તેનાં સ્થાન સ્થિતિ સરખાવે. કે સંખ્યાની સાથે મેળે ખાતા દેખાતા નથી. એટલે સમજાશે કે જે કહ૫નાઓ હાલના વિદ્વાન
SR No.032484
Book TitlePrachin Bharat Varsh Part 02
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1936
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy