SearchBrowseAboutContactDonate
Page Preview
Page 473
Loading...
Download File
Download File
Page Text
________________ કેટલાક [ પંચમ વાર નેપાળ ગયો હતો ત્યારે દેવપાળને ત્યાંને સ્તંભલેખ ઉપરથી જણાય છે કે, સમ્રાટ શાસક નીમ્યો હતો અને ફરીથી બીજીવાર ઈ. સ. પ્રિયદર્શિનની રાણી ચારૂવાકીના પેટે કુંવર તિવર પૂ. ર૭૦માં (રાજ્યાભિષેક બાદ ૨૦ મે વર્ષે). અને કુંવરી ચારૂમતી જમ્યાં હતાં. સ્તંભત્યાં ગયો ત્યારે કુંવરી ચારૂમતીને પિતાની સાથે લેખના સ્થાન ઉપરથી એમ અનુમાન બાંગે લઈ ગયે હતા. ફલીતાર્થ એ થયો કે ઈ. હતું કે તે સ્થાન સાથે આ રાજકુટુંબને સ. પૂ. ૨૭૦માં કુંવરી ચારૂમતીનું લગ્ન થઇ સંબંધ હોય, પણ કયા પ્રકાર હોય તેને ગયું હતું જ, ઇ. સ. પૂ. ૨૭૬માં થઈ ગયું હતું વિચાર છોડી દીધું છે. જ્યારે પૃ. ૨૯૬ ટી. નં. કે કુંવારીજ હતી અને માત્ર સગપણુ જ થયું હતું ૪૨ થી ચારૂવાકીને અંધ્રપતિની પુત્રી હોવાનું તે જણાયું નથી. બાકી તે સમયે દેવપાળ સાથે કહયું છે. પણ તે અનુમાનને ઉપરની દલીલ સંબંધ જોડાઈ ગયો હતો, નહિ તે જમાઈ દેવ- બેથી પાછી અસંભવિત ઠરાવી છે. પાળ અખાત નહીં. એટલે મેડામાં મોડું લગ્ન બીજી બાજુ પ્રિયદર્શિને જે M. R. E. ઇ. સ. . ૨૭૦માં થયું ગણાશે અને તે વખતે તેણે | ( નાના ખડક્લેખ ) કે R. E. (મેટા ની ઉમર ચૌદ વર્ષની જ ગણે, તેયે તેણીને જન્મ ખડકલેખ) ઉભા કરાવ્યા છે તેનાં કારણ . સ. પૂ. ૨૮૪ માં આવશે. એટલે તેણીની અને સ્થાનની ચર્ચા કરતાં આપણે એમ ઠરાવ્યું માતા ચાર્વાકીનું લગ્ન મોડામાં મોડુ' ઇ. સ. છે કે, જે ઉપર હાથીની નિશાનીઓ નથી તે y. ૨૮ ૨૮૨ માં સમ્રાટ પ્રિયદર્શિન વેરે સર્વ સ્થાન તેનાં રાજકુંટુબીનાં મૃત્યુસ્થાને છે. થયું કહેવાશે. અને સમ્રાટ પ્રિયદર્શિનની કલિંગ તેવા પ્રત્યેકની ચર્ચા કરીને તે કેનું કેનું મૃત્યુદેશ ઉપરની છત તે રાજ્યાભિષેક બાદ ૯ મે સ્થાન હોઈ શકે તે પણ બતાવી આપ્યું છે. વર્ષોઇ, સ. પૂ. ૨૮૧ માં છે એટલે કે ચારૂ- તેમાં માત્ર બે સ્થાન જ એવાં છે કે જે માટે વાકી સાથેના લગ્ન પછીથી પણ દોઢ બે વરસ નિશ્ચય બંધાયો નથી. તેમાંનું એક પંજાબમાં બાદ કલિંગની છત છે જેથી કલિંગની છતના આવેલું છે (પછી તે શાહબાઝગ્રહી હોય કે પરિણામે અંધ્રપતિની જે કુંવરી સાથે પ્રિય મંગેરા હોય ) અને બીજું નીઝામી હૈદ્રાબાદ દર્શિનના લગ્ન થયાં છે, તે ચારૂવાકી હોઈ ન શકે; રાજયે આવેલું મસ્જીવાળું સ્થળ છે. તેમાં પણ એટલે પૃ. ૨૯૬ ઉપર જે નં. ૨ અને નં. ૩ ની પંજાબના સ્થળ માટે તે અશકના ભાઈ અને રાણી જુદી ગણાવી છે તે બરાબર સમજવું. જ્યારે કુમાર કુણાલના સંરક્ષક માધવસિંહ ઉછે તેજ પૃષ્ઠ ઉપર ટી. નં. ૪૨ ના લખાણની તિષ્યની હકીકતની સંભાવના કલ્પી શકાય તેવી કલ્પના પેટી છે એમ ગણવું; મતલબ કે હોવાથી જણાવી દીધી છે ( જુઓ પૃ. ૩૬૬ અને કુંવર તિવર અને કુંવરી, ચારૂમતી તે અંધ ૩૬૭) એટલે પછી રહ્યો સવાલ માત્ર મસ્કીને જ પતિના દૌહિત્રા નથી જ; અથવા દૌહિત્રા હોય અને તે સ્થાન કુમાર તિવનું મૃત્યુસ્થાન હવા તે રાણી ચારૂવાકી તે આગળના અંધ્રપતિની સંભવે છે. હિતા હોઈ શકે; છતાં એક અન્ય સ્થિતિ કુમાર તિવર યુવરાજ હતો કે તેને આ હજુ ક૯પી શકાય તેવી છે. ( જુઓ આ નીચે પાછો નંબર હતો તે જણાયું તે નથી જ, કુમાર તિવરની હકીકત.). કદાચ યુવરાજ હોય પણ વિધિસર તે પદે તેની સ્થાપના નહોતી થઈ. ( જુઓ ૫, ૨૯૬ ટી. - કુમાર તિવર-અલહાબાદ--કૌશાંબીના ૪૧ ) પણ તે રાજકારણમાં ભાગ લેવા જેવું
SR No.032484
Book TitlePrachin Bharat Varsh Part 02
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1936
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy