SearchBrowseAboutContactDonate
Page Preview
Page 436
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ ]. અનેક કૃતિઓ ૩૭૩ હવે તેમની બીજી કૃતિ, જે પ્રચંડ કદની અને શક્તિ ખરચાઈ રહ્યાં છે તેટલા પ્રમાણમાં પાષાણ મૂર્તિઓ રૂપે તે અરે બીલકુલ નહીં એમ કહીએ તે પણ પ્રયંકાય મૂકી ગયા છે તેનું મૃત- ચાલે–તેની જ બનાવેલી આવી પ્રચંડ કદની મૂતિઓ કિંચિત વર્ણન કરીએ. મૂર્તિઓ, કેટલી ક્યાં ને શા હેતુથી ઉભી કરવામાં જેમ અન્ય કૃતિઓ આવી છે, તેની શોધખોળ કરવા અદ્યાપિ પર્યત રચવામાં, તેમને ઉદ્દેશ જનતામાં ધર્મ જાગૃતિ કઈ જ પ્રયત્ન કરવામાં આવ્યો દેખાતો નથી, કરવાને હતા, તેમ આવી રીતે પ્રચંડ નહીં તે સ્થાપત્ય કળાની દૃષ્ટિએ કે ઈજનેરની મૂર્તિઓ ઉભી કરવામાં ઉદ્દેશ શું હશે તે બરા- વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ જ્યારે આ મૂર્તિઓ કોઈ રીતે બર નિશ્રય પણે કહી શકાતું નથી. જો કે કંઈક ઉતરે તેવી નથી જ, બટુકે એમ કહે કે, જે જે અંશે ધર્મના પ્રસ્તાવ સાથે સંબંધ હશે એમ કળારસિકોએ તે નજરે નજર નીહાળી છે તે તે જણાઈ આવે છે તે ખરૂં. કેમકે જે રાજાએ સર્વેએ તેના બનાવનારનાં બુદ્ધિચાતુર્યની, કળાપિતાની પ્રજાના કેવળ કલ્યાણ કરવાના હેતુથી કૌશલ્યની અને સામર્થની મુક્ત કઠે એક, અને પ્રજા વાત્સલ્યતાની પ્રેરણાથી દેરાઈને પ્રજાને સરખી જ પ્રશંસા૫૭ ગાઈ બતાવી છે, ત્યારે ધર્મના રસ્તે દોરવવા માટે આટઆટલી મહેનત તેઓ શું તે બાબત તદ્દન મૂક રહે ખરા કે ? ઉઠાવી હોય તેની સર્વેકતિઓમાં એક સર્વસાધા- આટલું પ્રસ્તાવિક વિવેચન કરી તે સંબંધી વિશેષ રણ હેતુ સમાયેલો હોય જ એમ સહજ કલ્પના હકીકતની વિચારણા રજુ કરું છું. થઈ શકે છે. મારા વાંચવામાં અને જાણવામાં આવી તેના ખડક લેખ શોધવા પ્રત્યે જે ઉત્સાહ પ્રચંડ મૂર્તિઓની સંખ્યા સાતની આવી છે. સ્થળ. માપ કે અન્ય વિશિષ્ઠતા જે ખાસ જાણવા પામ્યા હોય તે (૧) શ્રવણ બેલગેળા. ૫૭ ફીટ ઉચી છેઃ મહિસ્ર રાજ્ય હસન જીલ્લામાં પ્રતિષ્ઠા ઇ. સ. ૯૭૭ થી ૮૮૪; (મહિસર રાજે) આની તથા નં. ૩ ની છબી મિ. જેમ્સ શાહીવાળા કાગળ દબાવીને લીધી છે કેમકે કોઈ બીજાને અડવા દેતા નથી એવી તેની પવિત્રતા ગણાય છે. જેમ્સ સાહેબને ખાસ પરવાનગી આપવામાં આવી હતી. અક્ષરોની લિપિ કેનેરી, અને ભાષા તામીલ છે. (૫૯). (૨) કારકુલ. ૪૧ પી. ૫ ઈ. ઉંચીફ મદ્રાસ ઇલાકાના દક્ષિણ કાનારા જીલ્લામાં પ્રતિષ્ઠા ઈ.સ. ૧૪૭૨ માં; અક્ષરની છબી મિ. જેમ્સના પટાવાળાએ લીધી હતી. લેખના અક્ષરો કાનડી ભાષાના છે: વજન ૮૦ ટન છેઃ ખસેડીને ઉભી કરવામાં આવી હોય એમ ધારવામાં આવે છે. (૭) (૫૮ ) આવા અભિપ્રાયો અને ઉગારે માટે મતિએ જ્યારે સંપૂર્ણ થઈ ત્યારે જે ભાષા તે મુલકમાં શ્રવણ બેલગાલાને લગતી હકીકતનું Epi. Ind. Vol. પ્રચલિત હતી તે ભાષાના અક્ષરોમાં તેના શિલાલેખ VII જુએ: આપણે મહારાજા પ્રિયદર્શિનના જીવન છે. Mr. Rice thinks these inscriptions ચરિત્ર નામક પુસ્તકમાં પણ આ વિશે વિશેષ પણે are undoubtedly of the period when that બાલીશું. work was complete.. (૫૯) આનું વિશેષ વર્ણન જુએ એપી. ઈ. (૬૦) આ ઉપરથી સમજાશે કે, મૂર્તિની બનાવટ ૫.૭ ૫. ૧૦૮: મિ, રાઈસનું ધારવું એમ છે કે તે પ્રાચીન કાળે થઈ હશે. માત્ર ઉભી કરવામાં અને
SR No.032484
Book TitlePrachin Bharat Varsh Part 02
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1936
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy