SearchBrowseAboutContactDonate
Page Preview
Page 384
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ ] એક બે ખુલાસા ૩ર૩ વિદ્વાનોએ ત્યાં, પ્રિયદર્શિનના વડીલના અવ- સમ્રાટે વાપરેલા કોઈ શબ્દને અર્થ તે ધર્મની શેષો-જેને હિંદુ ધર્મ પ્રમાણે કુલ કહેવાય છે તે પરિભાષામાં જુદે થતું હોય, જ્યારે વિદ્યાનેએ પધરાવવા ગયાનું જણાવ્યું છે. એટલે પછી એમ જુદે જ લીધો હેય. વધારે સંભવ પરિભાષાને માનવું રહે છે કે અશોક બહુ માંદે રહ્યો નહીં લગતે કહી શકાય.૧૫ પણ અત્રે તે ચર્ચા હેય અને પ્રિયદર્શિનની ગેરહાજરીમાં તેને અસ્થાને હેઈ છેડી દઈશું. બાકી જેને જાણવું અગ્નિદાહ પણ થઈ ગયો હશે. જેથી મૃતદેહના હોય તેણે સમ્રાટ પ્રિયદર્શિનનું જીવન ચરિત્ર તથા અવશેષે પોતે જ મરનારનો નિકટ સંબંધી- શિલાલેખ સંબંધી એક સ્વતંત્ર પુસ્તક હું પૌત્ર-હેને પોતાના જ હાથે કઈ તીર્થસ્થળે લખવાને છું તે જોઈ લેવું. પધરાવે એમ બંદોબસ્ત કરવામાં આવ્યો આ પ્રમાણે ઉપર બતાવેલ પાંચ વસ્તુહશે. આ પ્રમાણે અનુમાન કરી લેવામાં કાંઈ સ્થિતિની ચર્ચા અને તે માટેના નિર્ણય બાંધવાને ખોટું નથી. કરવી પડેલી કલ્પનાના સંજોગો વિશે સમજૂતિ - હવે એક જ વાત વિચારવી રહે છે. તે અપાઈ છે. સાથે સાથે એક વસ્તુ ઉપર વાચહાઈ વિશે તેણે લીધેલા અમુક સપથ સંબંધી કનું ધ્યાન ખેંચવું જરૂરી ધારું છું. હવે સિદ્ધ -કલિંગની છત રાજ્યાભિષેક બાદ નવમા વર્ષે-.. કરી ચકાયું છે કે પ્રિયદર્શિને ધમેં જૈન હતા. છે. ત્યારે આ નેપાળ તિબેટ વિગેરેની જીત તેમ તે અનેક લડાઇઓ પણ લડયે છે. પ્રથમ ચડાઈ અને પછી જીત ૩૪ ચૌદમા વર્ષ તેમ પ્રિયદર્શિન તે તે કાંઇ સામાન્ય જૈન પણ બાદ છે. એટલે કે પ્રથમ સપથ લેવાયા છે અને નથી. તેણે તે અનેક વૃત્તો પણ લીધાં છે, છતાં તે પછી પાંચ છ વર્ષે પાછી લડાઈઓ કર્યાની લડાઈ લડે છે. અને લડાઈમાં તે અનેક હકીકત નીકળે છે. વળી આ બન્ને હકીકત શિલા- પ્રકારની હિંસા પણ થઈ જાય તે દેખીતું જ લેખના આધારે કહેવાય છે તથા બનેમાં છે. એટલે પછી એમ કબૂલ કરવું રહે છે કે, પ્રિયદર્શિનને આશ્રીને જણાવાયું છે. એટલે તેમાં અત્યારે સામાન્ય પ્રજામાં એક માન્યતા જે ઘર પણ શંકાને કોઈ જ સ્થાન નથી. પછી તે કરી બેઠી છે કે, જૈન ધર્મ તે અહિંસામય છે એક જ માર્ગ રહે છે કે, જે સપથ લેવાયાની એટલે જૈનથી લડાઈ લડાય જ નહીં; તેમ વળી હકીકત ધૌલી જાગૌડાના લેખમાં નીકળે છે ક્ષત્રિયવટ જેવું તે ધર્મમાં અહિંસાને લીધે હોઈ તેની સમજ બેસાડવામાં કાંઈક ભૂલ થયેલી શકે જ નહીં. આ પ્રકારની સર્વ માન્યતા જનમાનવી રહે છે. પછી તે ભૂલ લિપિ માંહેલા તાને ઊંધે રસ્તે દરવનારી છે એમ ઇતિહાસ અક્ષરને ઉકેલ સંબંધી પણ થઈ હોય અથવા સાક્ષી પૂરે છે. * * * (૧૩૪ ) આ ચઢાઈએ ક્યા હેતુથી કરવામાં -ડાવી હતી તે માટે જુઓ આગળના પરિછેદની હકીકત તથા ટીકા. આ ચડાઈઓ કાંઈ મૂલાક જીતવા માટે નોતી પણ પિતાના ધર્મ પ્રચાર માટે હતી એટલે પોતે લીધેલ સપથના અનુરોધ માટે ગણાય, નહીં કે પ્રતિરોધ તરીકે.. (૩૫) જુએ ઉપરની ટીકા નં. ૧૩૪
SR No.032484
Book TitlePrachin Bharat Varsh Part 02
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1936
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy