SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ પરિષદ ] નો ધર્મ - ૨૭૧ ઉભેલ સાદશ દેખાવા લાગ્યો. આ અદભૂત બના. વની મહારાજા અશોકને ખબર કરવામાં આવતાં, પિતે ત્યાં દોડી આવ્યો ને તતસત્યની ખાત્રી થતાં, પિતાના અપરાધોની માફી માંગી તે મહાપુરૂષને ક્ષમાવ્યા. ( આ બનાવ ઇ. સ. પૂ. ૩૧૪ માં બન્યા લાગે છે ) તુરતજ નરકાલયનો નાશ કરી ચારે તરફ વાતાવરણ શાંત કરી દીધું અને બૌદ્ધધર્મ પ્રત્યેની પિતાની આસ્થા દૃઢીભૂત કરી નાંખી. કુમાર મહેંદ્ર અને કુંવરી સંઘમિત્રા કે જેમનું મન પણ પોતાની માતાના મરણથી કાંઈક વિરક્ત થયું હતું, તેમાંય વળી સંઘમિત્રાના પતિએ સંસાર ત્યાગ કરી દીક્ષા ગ્રહણ૦ કરી લીધી હતી એટલે તેણીને તે સંસાર ઉપરથી તદ્દન વિરક્તી જ આવી ગઈ હતી. તેવામાં આવે વર્ણવાયેલ ચમત્કારિક બનાવ બનવાથી, જેમ મહા મિત્રાને કેાઈ રાજપુત્ર કે ઉચા ઉમરાવની સાથે ન પરણાવતાં સાધારણ સ્થિતિના બૌદ્ધધર્મી કેાઈ અગ્નિશમ વેરે પરણાવી દીધી. (ઇ. સ. પૂ. ૩૧૬૧૫) આ અરસામાં એક વિચિત્ર પરિસ્થિતિ ઉભી થઇ૮૯ કે જેનાથી તેની આખી મને દશાનું પરિવર્તન થયું અને ધર્મની શ્રદ્ધામાં પાછો હૃદયપલટો થયો. તે સ્થિતિ એ હતી, કે જે નરકાલય તેણે ઉભું કર્યું હતું, તેમાં એક બૌદ્ધ ભિક્ષકને, ઉકળતા તેલથી ભરેલી કડાઈમાં ફેંકી દઈ મારી નાંખવાની કાર–રવાઈ થઈ રહી હતી. તેટલામાં નિયુક્ત કર્મચારી ચાંડાળે જે આ બૌદ્ધ-ભિક્ષકને કડાઈમાં હડસેલી દીધો કે, તુરત જ તે કડાઈ તદ્દન કરીને કાઢી હીમ જેવી થઈ ગઈ અને તે ભિક્ષક તે જેમ કમળમાંથી એક મહાપુરૂષને જન્મ થાય તેવી સ્થિતિમાં જ જે કઈ પરિવાર અવંતિમાં સ્થિત હોય તે મારફત પ્રયાસ કરી જોયો પણ હોય, પણું પરિણામ ફળદાયી નીવડયું ન હોય ( ૨ ) આ ધમપલટાને રાણી તિબ્બરક્ષિતાની સાથે અશેકે કરેલાં લગ્ન સાથે સંબંધ છે; પછી ધર્મ પલટે તે લગ્નના પરિણામ રૂપે હોય કે લગ્નના કારણ રૂપ હેય. વધારે સંભવ લગ્નના પરિણામ રૂપે હેવાન છે. ગમે તેમ પણ આ પલટાથી અશેકની પટરાણી વિદિશાની વણિક પુત્રી અને કુમાર અને કુણાલની માતા (જુઓ ઉપરની ટી. ન. પર–૫૩) ને સખ્ત આઘાત પહોંચ્યો હતો અને પતિ સાથે પાટલિપુત્ર ન જવાના ઠરાવ ઉપર આવવામાં કારણભૂત પણ બન્યા હતા. જો કે તેણીનું મરણ તે તે બાદ તુરત આવી પડેલ સુવાવડમાં લાગુ પડેલ માંદગીને લીધે જ થવા પામ્યું હતું. એટલે સમજાય છે કે, રાણી તિષ્ય રક્ષિતાના રૂપમાં જ રાજા અશોક એટલે બધે લટુ બની ગયો હતો કે કોઈનું સાંભળવાની તેને તમા નહતી. તે પછી ધર્માચાર્ય અને પટરાણુનું કહેવું પણ ઠોકરે માર્યું હોય, તે તેમાં કાંઈ આશ્ચર્ય પામવા જેવું નથી વળી નારીપ્રેમ કઈ એવી અજબ વસ્તુ છે કે ભલભલા ઋષિમુનિઓ પણ તે જાળમાં ફસાઈ ગયાનાં દૃષ્ટાંત ઇતિહાસમાં નોંધાયેલાં છે. આગળ ઉપર દક્ષિણમાંના ચાલવંશી જૈન રાજા પિતાની શૈવ ધમી રાગી અને મહાઅમાત્યની લાગવગને ભોગ થઈ પડયાનો દષ્ટાંત ઇ. સ. ની અગીઆરમી સદીમાં જળવાઈ રહ્યાનું જણાયું છે. એટલે બનવા જોગ છે કે કોઈની પણ સમજાવટ કારગત નીવડી શકી નહીં હોય. પણ વખત જતાં જ્યારે તિષ્યરક્ષિતાને વૈરાચાર ઉઘાડે પડયે ત્યારે જ તેને પશ્ચાતાપ થયો હતો અને બૌદ્ધ ધર્મ પ્રત્યે કાંઈક અનાદર ઉત્પન્ન થયા હતા. પણ તે તે રાંડયા પછીનું ડહાપણુ જેવું હતું. તે સમયે પીછે હઠ કરે તે નાક કપાય તેમ હતું. વળી તે રાણીના જ પેટે જન્મેલ કુમાર મહેદ્ર અને સંઘમિત્રાએ ( બૌદ્ધધમ ઉપરના અનુરાગને લીધે કે પિતાની જનેતાનું દુખ્યાત્રિ પ્રગટ થઈ ગયાની શરમને લીધે, દક્ષા લઈ ધાર્મિક જીદગી ગાળવાનાં વૃત્ત લીધાં હતાં, એટલે તે રાજા એકદમ હતાશ થઈ ગયો હશે. આ પ્રમાણે તેની સ્થિતિ કલ્પી શકાય છે. વળી વિશેષ માટે મૂળ લખાણના પરિગ્રાફની હકીકત વાંચે. ( ૮૮ ) સિકંદરના મૂકેલા સરદારની કલ કરી, ચંડારોકે, પંજાબ સર કર્યું. ( જુઓ ઉપરની ટીકા નં. ૮૩ ) (૮૯) ઉપરમાં “નરાલય” વિશેની હકીકત જુઓ.. ( ૯૦ ) જુઓ ૫, ૨૬૩,
SR No.032484
Book TitlePrachin Bharat Varsh Part 02
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1936
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy