SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩ પરિચ્છેદ] મરણનું સ્થાન સ્થળ-ખીણ, આવી રહ્યાં છે. ને જે જૈન ધર્મના એક તે પોતે નબળા મનનેજ હતું, અને એક તીર્થ પ્રદેશ જેવું સ્થાન છે, તે પ્રદેશમાં તેમાં પ્રારંભમાંજ દુષ્કાળઆવ્યું હતું. રાજ્ય વિસ્તાર. બારવર્ષ–ચાલતું હતું, બૌદ્ધ ગ્રંથના મતે તે બ્રાહ્મણધર્મી હત૮ તેમાં વળી કપટમંત્રીના એમ સ્પષ્ટ સમજાય છે. હાથે ફસાવાથી, ચાણકય જેવા વયેવૃદ્ધ, અનુભવી તેને ધર્મ. જ્યારે મિ. થેમસ જેવા અને રીઢા થયેલ રાજ્યનીતિજ્ઞને ગુમાવી બેઠા પુરાતત્વ વિશારદના મતે હતા; એટલે જે મગધ સમ્રાટની ચારે તરફ હાક તે જૈનધર્મી હતું.૭૦ એમ નીકળે છે. અમારી વાગતી હતી, તેમાં ગાબડાં પડવાં મંડયાં હતાં.૭૨ સમજણ એમ છે કે, બ્રાહ્મણધર્મ તે આ સમયે સૌથી મોટો ફટકે તેને આંબભત્યને પડયો હતો. તદ્દન અવશેષપણે–જર્જરિત અવસ્થામાં હતું. તે સમયે શાતવહનવંશી એ રાજા, શતકરણઅને તેનું પુનરૂત્થાન ઠેઠ શુગવંશી પુષ્યમિત્રના મલિક દક્ષિણપતિ હતા. તેણે મગધની સત્તા ફેંકી સમયે મહાશય પતંજલીની નિગાહમાં થવા પામ્યું દઇ, ( આંધ્રભૃત્ય પદને ત્યાગ કરી ) પિતાને છે. એટલે તે પણ પોતાના પિતાની માફક જૈન, સ્વતંત્ર (આંધ્રપતિ તરીકે) જાહેર કર્યો હતે. ધર્મજ હોવા સંભવ છે.૭૧ બીજી બાજુ, દૂરના પંજાબ અને સિંધ તરફના અને જેમ બનવાજોગ પણ છે, કેમકે મહારાજા પ્રિય- દર્શિન, ભલે જૈનધમી હતા, છતાં દરેક ધર્મ પ્રત્યે સમભાવ ધરાવતો હતો. જે તેના લેખેથી સમજાય છે. એટલે બનવાજોગ છે કે તે આ પ્રમાણે ભિક્ષાદાન તે હોય અને દાનની મહત્તા તેને સમજાઈ પણ હોય. (90)-Jainism on Early life of Asoka ( Edward Thomas) P. 28: ( J. N. I. P. 139 માંથી ઉદધૃત ) We may conclude for all present purposes that Bindusara followed the faith of his father and that in the same belief-whatever it may provo to hayo boen-his childhood's lessons woro first learnt by Asoka. જે. નો. ઈ. પૃ. ૧૭૯ ઉપર, એડવર્ડ થેમાસે રચેલ “ જૈનીઝમ એન અલી લાઈફ ઍક અશોક ” નામના પુસ્તક પૃ. ૨૩માંથી ઉતારો કરેલ છે તે શબ્દો આ પ્રમાણે છે:-વર્તમાન કામ પૂરતું ધારી લઈએ કે, બિંદુસાર પોતાના બાપને જે ધમ હતો તેનેજર અનુયાયી હતે: અને તે ધર્મ ગમે તે હેવાનું સાબિત થાય, પણ અશોક પિતાની બાળવયમાં તેજ ધર્મના પાઠ શીખ્યો હતો. જુએ નાગરી. પ્રચા. સભા પત્રિકા પુ. ૧૦ અંક મૃ. ૬૨ ટી. ૨૬ઃ (તથા આ પુસ્તકના અંતે પરિશિષ્ટ) – ઇસકે ઉપરાંત ટામસ સાહબ યહ ભી સિદ્ધ કરતે હૈં કિ ચંદ્રગુપ્ત મૌર્ય કે પુત્ર બિંદુસાર ઔર પૌત્ર અશોક ભી જૈનધર્માવલંબી થે. ઇસકે લિયે ઉન્હોંને મુદ્રારાક્ષસ, રાજતરંગિણિ તથા આઇને અકબરી કે પ્રમાણુ રિએ હું ન ( ૭૧ ) જુઓ સિકકા. આંક. નં. ૫૪, ૬૭, ૬૮ વિગરે. તે જૈન ધમી હોવાનું સિદ્ધ કરે છે. ( ૭૨ ) નીચેની ટી. ૭૭ માં જે હકીકત, યુરોપીય વિદ્વાનોએ લખી છે તે વાંચી જોતાં, મારા થનનું સત્ય સમજાશે; જ્યારે વિદ્વાનોએ જે તેને મહા પ્રભાવશાળી (. હિ. ઈ. ત્રીજી આ. પૃ. ૧૫૭; પંડિત તારાનાથના પુસ્તકના તથા મૌ. સા. ઇતિ ૫. ૪૨૬ ના આધારે ) અને દક્ષિણ ભારત સુધીના પ્રદેશને વિજેતા માને છે, તે પણ સેંડ્રેકેટસ એટલે ચંદ્રગુપ્ત મનાવ્યું છે તેથી જ: બાકી સૅકોટસ એટલે અશોક ગણતાં જ, એમણે બધે વર્ણવેલ વિજય તે મહારાજ પ્રિયદર્શિનને જ સમર્પિત થશે; ને છે પણ તેમ જ (વિશેષ તેના અધિકારે ) ( ૭૩ ) જુએ સિક્કા પ્રકરણમાં. આંક નં. ૫૭, ૫૮, ૧૯, ૧૦ અને ૬૧. જે આંધ્રપતિ તરીકેના છે : તેને સરખાવો નં. ૬૨, ૬૩ સાથે કે જે આંકકૃત્ય તરીના છે.
SR No.032484
Book TitlePrachin Bharat Varsh Part 02
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1936
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy