SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ ચંદ્રગુપ્તના ધમ ૧૮૧ અને ચાણકયનું મન પણુ . રાજ્ય પૂરાના વહન માટે નિયમા, ધારા, કાયદાકાનુન ઘડવા તરફ દોરાતું ગયું, અને તેના પરિપાકથી સુપ્રસિદ્ધ અશાસ્ત્રના ઉદ્ભવ થયો.૭૦ રાજાની સાથે ગાછી કરતાં, જ્યારે ધર્મસંબંધી પ્રકરણ આવતું, ત્યારે ચાલુક્ય વૈદિક ધર્મ તરફ રૂચિ બતાવી, જૈનધમની મહત્તા ઉપર વિશેષ ભાર મૂકતા, આ ઉપરથી રાજાએ તે સિદ્ધ કરી બતાવવા કહ્યું. પ્રસંગ લઇ ચાણયે જૈનેતર મતના ઋષિમુનિઓ અને ધર્મોપદેશકાને એકદા રાજમહેલમાં એકઠા થવા અને રાજાને ધમ શ્રવણુ કરાવવા આમંત્રણ આપ્યું. સભાની ખેઠક રાજાના અંતઃપુરની પાસેની પરસાળના ઓરડામાં ગાઠવી; પરસાળમાં કેટલીક જાળીઓ પડતી હતી; જેમાંથી અંતઃપુરમાં શું અને છે, તે જોઇ શકાતું. આ પરસાળમાં કૌટલ્યે સૂક્ષ્મ રેતી ભોંય ઉપર પથરાવી॰૧ દીધી. એવા હેતુથી કે જો કાઇ ત્યાં આવે જાય, તા તે રેતી ઉપર તેમના પગની નિશાની પડે. આ ધર્મોપદેશાને મળવાના જે સમય રાજાએ આપ્યા હતા તેનાથી પાતે જાણી જોઇને જ કાંઇક માડુ કર્યું. એટલે આ ધર્મોપદેશકાએ, એકતા ક્રાઇ દિવસ રાજમહેલમાં આવ્યા નહાતા તેથી નવીન જોવા ખાતર, તેમજ તેમના સ્વભાવ કુતૂહળપ્રિય હાઇ, અ’તઃપુરમાં શું અને છે તે નિહાળવા ખાતર, જ્યાં સુધી રાજા અને ચાણકય ન પધાર્યાં ત્યાં સુધી, પરસાળમાં જઇ બારીઓ દ્વારા ડેાકીયાં મારી જોવા એટલે કે અનાચારના દંડ અકથ્ય ગણાય. ( ૭૦ ) ખરી રીતે ઉદ્ભવતા, રાજા શ્રેણિકના સમયેજ થઇ ગયા હતા ( એ પુ. ૧ હ્યું તેના વૃતાંતે) પણ કાળે કરીને જે સ્થિતિમાં પરિવર્તન થઇ ગયું હતું ( જૈન ગ્રંથાનુસાર આવે! સમય મ. સ` ૬૪ ઈ. સ. પૂ. ૪૬૩ ગણાય છે ) તેને બંધ બેસતા ફેરફાર કરીને પુસ્તકરૂપે લેખનમાં પ્રસિધ્ધ કરવાનું કાય ચાણક્યએ કર્યું હશે. એ કે તે સમયે અત્યારના જેવી પધ્ધતિએ [ પંચમ માંડયું. પછી રાજા અને ચાણક્ય પધારતા, પ્રસંગને અનુસરતા તેમને બેધ આપી તે સર્વે એ વિદાય લીધી. તેમના જવાબાદ ચાણકયે, રાજાને પરસાળમાં લઇ જઇ, તેમનાં સર્વેનાં પગલાં બતાવ્યાં, અને તેઓના હૃદયની વૃત્તિ-પ્રુચ્છા કેવી હાય છે, તે બધું વિગતવાર સમજાવ્યું. વળી થાડા વખત બાદ, પોતાને ધર્મોપદેશ આપવા માટે જૈન સાધુઓને આમ ંત્રણ કયુ. તે સમયે પણ્ સ વ્યવસ્થા પ્રથમની પેઠે જ કરવામાં આવી હતી. સામાન્યતઃ સર્વ સભા ભરાઇ ગયા પછી જ, રાજા પોતે સભામાં પધારે છે, પણ ધર્મોપદેશકનું સ્થાન વિશેષ માટું ગણાતું હાઇને, રાખ પણ તેમનું માન સાચવે છે. જેથી ધર્મોપદેશકને પેાતાની સાથે જ લખને રાજા બનતાં સુધી સભામાં પ્રવેશ કરે છે, પણ ધર્મોપદેશકને પાતાના આગમનની રાહ જોતાં બેસી રહેવુ પડે તેમ કરતા નથી. છતાં અત્યારે તે પ્રસંગ જે અને હતા, તેથી ઇરાદા પૂર્ણાંક પાતે માઠુ કર્યુ હતુ, એટલે સમયસર આવી પહેાંચેલા સાધુએ તે અવકાશ મળતાં, પોતાના સ્થાનેથી ઉઠી, અહીં તહીં કરવા કે અન્ય વસ્તુ જોવામાં કાળક્ષેપ ન કરતાં જ્યાં સુધી રાજા ન પધાર્યાં ત્યાં સુધી સ્વાધ્યાયમાં જ એસી રહ્યા હતા. પછી રીતસર તેમના ઉપદેશ શ્રવણુ કરી ચાણકયજીએ તેમને વિદાય દીધી. તે બાદ પ્રથમની માફ્ક તેણે રાજાને એક બાજી પરસાળમાં લઇ જઇ ત્યાં પાથરેલી રેતી એમને એમ અશ્વેત પડેલી હતી, તે બતાવીને ખાત્રી કરાવી દીધી, કે લેખન વિધા હાવાના સ’ભવ નથીજ, કેવા પ્રકારે તે અર્થશાસ્ત્ર લેાકભાગ્ય બનાવાયુ હશે, તે માટે ઉપરમાં પ્રથમ પરિચ્છેદે, લેખન કળા અને વ્યાકરણના પ્રારંભવાળુ વર્ગુન જુઓ. ( ૭૧ ) મહાન સ’પ્રતિ નામે પુસ્તક પૃ. ૬૬ અને આગળ તથા વટાદરા લાઇબ્રેરીમાંની સપ્રતિ થા ૫. ૬૦-૬૪, ( ૭૨ ) .િ પ, ભાષાં, મગ ૮, “ ચંદ્રગુપ્તને
SR No.032484
Book TitlePrachin Bharat Varsh Part 02
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1936
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy