SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છે ] નામ પાણિની ચાણક્ય અશાસની મહત્તા ની સરખામણી જન્મપ્રદેશ ગાનાડ દેશ – ગાંધાર દેશ ( હાલનું" અર્કંગાનિસ્તાન) કુટલિ – ગાલ્લ – ગૂજરદેશ ( હાલનું” મારવાડ ) વરરૂચી ( માલૂમ નથી ) અર્થશાસ્ત્ર' શબ્દના વ્યુત્પત્તિ પ્રમાણેના અજો કરાય તે આ પ્રમાણે થાય; અથ એટલે પૈસા, દ્રવ્યઃ અને તેને લગતું શાસ્ત્ર તે અર્થશાસ્ત્રઃ તે પ્રમાણે તા કેવળ આર્થિક પ્રશ્નાને ચતુ જ આ શાસ્ત્ર *હી શકાય ( ઈંગ્રેજીમાં જેને Financial શબ્દ લાગુ પડી શકાય તે ) એટલે કે અર્થશાસ્ત્રધનશાસ્ત્ર (Political economy) જ માત્ર, તેવા સકુચિત અર્થ અહીં કરવાના નથી. તેના અર્થ વિસ્તૃત અને વિશિષ્ટ ક્રાટિના છે. જેમ કે એક વિદ્વાને કહ્યું છે કે, “ મનુષ્યાના જે વડે નિર્વાહ થાય તે અહેવાયઃ જે ભૂમિમાં મનુષ્યા વસે છે તે ભૂમિને પણુ અ` કહી શકાય, જેથી પૃથ્વી-ભૂમિ મેળવવાને તથા તેનું પાલન કરી રાખવાને માટે જે શાસ્ત્ર, સાધન ઉપાય મેળવી આપે છે તે અર્થશાસ્ત્ર કહેવાય. વૈદિકમતના૪૮ “ ભક્તિ રસાયન ” ગ્રંથના ઉપાદ્ધાતમાં લખ્યું છે કે “ જે અર્થની પ્રાપ્તિ કરવામાં ધર્મના નિષ્કામ–ધના આશ્રય કરવામાં ન આવે, એટલે કે તેવા ધર્મને બળે જો અથ પ્રાપ્તિ કરવામાં નથી આવતી, તા તેવી ધમ ભાવના રહિત પ્રવૃત્તિથી કરાયેલ અથÖપ્રાપ્તિ, માક્ષરૂપી ( ૪૭ ) જીએ કૌ. . જો. ઉપેા, પૃ. ૯. ( ૪ ) સદર પુસ્તક પૂ. ૧૦, ( ૪૯ ) સર પુસ્તક પૃ. ૧૧. ૨૩ ગાત્ર - નામ ( માલૂમ નથી ) ૫. ૨૮. વાત્સાયન ૧૭૭ આય કે અના અના આ આ જ સભવછે. કાત્યાયન પુરૂષાથને સાધનના કામમાં ઉપયાગી થતી નથી. એટલુ જ નહીં પરંતુ એ પ્રકારના ધર્માધાર વિના કરાતી અપ્રાપ્તિ, અપક્ષની જનેતા પણ થ પડે છે ” જૈનગ્રંથામાં આ પ્રમાણે મેળવેલી શુદ્ધ ધનપ્રાપ્તિને “ ન્યાયસંપન્ન વૈભવ ”ના નામથી ઓળખાવે છે. આ ઉપરથી સમજાશે કે પ્રત્યેક મનુષ્ય તેમજ પ્રત્યેક સમાજે તથા રાજ્યે પોતપેાતાના ધમ–ક વ્ય–ની મર્યાદામાં રહીનેજ અથ—સાધન —શ્વાભ મેળવવાને પ્રવૃત્ત રહેવુ જોઇએઃ આમ હાઈને પ્રેયસ્કર તથા શ્રેયસ્કર ગણાય, તેવી તમામ પુરૂષાર્થ સાધક ભાખતાની અન્યાન્યાપકારકતા સ્થાપી આપનાર તથા તે તમામ એકદર ઉપયાગિતાની મર્યાદા ઠરાવી આપનાર જો કોઇપણ શાસ્ત્ર હાય તા તે અશાસ્ત્ર છે. આ પ્રમાણે વિશાળ અર્થ કરવા રહે છે. ” પણ ચાલુકય પેાતે જ તેને રાજનીતિ વિદ્યાની માર્ગોપદેશિકા ” કહે છે.૧૦ એટલે સમજાય છે કે તેમાં કેવળ દ્રવ્યની વાતા જ ન કરતાં, રાજ નીતિને લગતી ( Politics ) પણ ચર્ચા કરી છે. વળી બીજે ઠેકાણે આ રાજનીતિને ડનીતિ શબ્દ લગાડયા છેપ૧ અને તેને અર્થ બતાવતાં એવી મતલબના ઉદ્ગાર કાઢયા છે, કે ભૂત માત્રને અંકુશમાં લાવવાને ક્રાક .. ( ૧૦ ) . કૌ. અ. જો, ઉપાધાત પૃ. ૧૩, ( ૧૧ ) જીએ કૌ. અ. જો ઉપેદ્ધાત
SR No.032484
Book TitlePrachin Bharat Varsh Part 02
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1936
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy