SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮ ચાણકય અને કૌટય [ પંચમ આણ પ્રવર્તતી હતી. (જુઓ પુ. ૧, પૃ. ૩૯૧) કન્યાને જે વેદ વળે છે તે વિષરૂપ છે. એટલે જે મૂળે આ કલિંગ પતિને, તે સમયના મગધપતિએ તેણીના પાણિગ્રહણ સમયે, તેને જે પુરૂષના હાથને ઉપર કેટલીયે પેઢીઓથી કાંઈક ઘર્ષણ તે ચાલ્યું સ્પર્શ થશે, તેના અંગમાં તે વિષને પ્રસાર થતાં, જ આવતું હતું, એટલે અસૂયા જેવું હતું જ, તત્કાળ જ તેનું મૃત્યુ નીપજશે. એટલે કલિંગપતિ તેમાં આ આઈ લાભ મળવાથી, તે વખતના તરફથી માંગણી થતાં જ, શઠી ચાણકયે તક મગધપતિ ધનનંદની વિરૂદ્ધમાં, તેને તે સહાયક સાધી, ચંદ્રગુપ્તને ઇસારામાં સમજાવી દીધું. જો કે થયો. સરત એવી થઈ કે, મગધ ઉપરની લડાઈથી ચંદ્રગુપ્તનું પિતાનું મન, આવી અતુલ રૂપકન્યાના જે લાભ મળે, તેને અર્ધ હિસ્સો કલિંગપતિને મેહમાં લપટાયું હતું, પણ ગુરૂ ચાણક્ય પાસે અને અર્ધ ચંદ્રગુપ્તને-ઇ. સ. પૂ ૩૭ર-મ. સં. તે અવાક બની જતા હતા. ૧૫૫ માં આ ચડાઈ તેમણે સંયુક્ત બળથી વિષકન્યા કલિંગપતિને અપાઈ અને પરિણામે કરી. અને મહાનંદને હરાવી,૧૪ ચંદ્રગુપ્તને ધાયો પ્રમાણે તત્કાળ મ. સં. ૧૫૫=ઈ. સ. પૂ. મગધની ગાદીએ બેસાર્યો. ૩૭૨ માં તે મૃત્યુને વશ થ.૧૭ એટલે ચંદ્રગુપ્તને પાટલિપુત્રના રાજ મહેલમાં ચંદ્રગુપ્ત, ચાણક્ય એક કાંકરીએ બે સંગઠી માર્યાનું ફળ પ્રાપ્ત થયું. અને કલિંગપતિ લુંટને હીસ્સો વહેંચવા એકત્રિત તે મગધપતિ પણ છે, અને કલિંગપતિ જે થયા ત્યારે એક અતિ લાવણ્યમયી વિષકન્યા જે મહા બળવાન પાડોશી નષ્ટ થતાં, પિતાને તે દેશ મહાનંદના દરબારમાં હતી, તે કલિંગપતિની નજરે ઉપર સહજમાં વિજય મેળવવાને માર્ગ ખુલ્લો પડવાથી, રૂપથી મોહિત થયો. અને તેથી પિતાના થશે. દૈવ જ્યારે સાનુકૂળ હોય છે ત્યારે બધા હિસ્સામાં તે રૂપવતી કન્યાની માંગણી કરી." આ પાસા સવળા જ પડે છે. કન્યાના લક્ષણ પં. ચાણકય જાણતા હતા કે, આ આવી રીતે ચંદ્રગુપ્ત નિષ્કટક પણે મગધને (૧૩) જે. કે. છે. પૃ. ૧૭૧–જો નંદરાજાને હરાવવામાં તે મદદ આપે તે નંદના મુલકને અડધે all! aa 241491. = Proposing him half of Nanda's country, if he would aid him to subdue Nanda (J. N. I. P. 131 ) (૧૪) જ. . . . એ સે. પુ. ૯, ૫. ૧૫૪–ચાણકયે તેમને (રાજાનંદ અને તેના માણસેને ) દેશમાંથી કાઢી મૂકીને ચંદ્રગુપ્તને (ગાદી ઉપર) 74144 ?. = Chanakya having expelled them ( Nanda and his men ) established Chandragupta (J. B. B. R. A. S. IX. P. 145 ) ( ૧૫ ) પરિશિષ્ટ પર્વ સગ. ૮. ભાષાંતર પૃ. ૧૮૪ અને આગળ; નંદના રાજ્યની લંટને ભાગ પાડતાં, વિષકન્યા જે હતી તેને જોઈને પવતક લુબ્ધ થઈ જતાં તે કન્યાજ તેને આપી. લગ્ન કરી આપતાં, અગ્નિના તાપથી કન્યાને પરસેવે થવા માંડ્યો અને તે વિષરૂપી પરસેવો પવતક રાજાના શરીરમાં ધીમે ધીમે પ્રવેશ થતાં મૃત્યુ પામ્યો. એટલે ચંદ્રગુપ્ત પર્વતકના રાજ્યનો પણ સ્વામી થયા. (૧૬ ) અંહીથી ચાણક્યમાં લુચ્ચાઈ અને કટિલતાના અંશે અંકુરિત થતા જતા દેખાઈ આવે છે. પિતાના તરફથી જ પ્રથમ લુચ્ચાઈ કરવામાં આવે તે તેને હજી શકતા કહેવાય; પણ અહીં તો એક માણસે અમુક પગલાંનું સૂચન કર્યું છે અને તેમાં પોતાની સંમતિ આપી છે. એટલે આપણે શઠતાને બદલે બુદ્ધિચાતુય કહેવું પડશે. વિદ્વાનોએ કૌટિલ્ય શબ્દ માની લઈ જે અર્થ ઉતાર્યો છે, તેને બંધબેસતે કરવા માટે શઠ શબ્દ ગોઠવાય છે. બાકી તે તેનું નામ જ જ્યાં કૌટિલ્ય નથી પણ કૌટિલ્ય છે, ત્યાં પછી શઠતાની કેતેવા ગુણની પંડિતજીમાં કલ્પના કરી લેવી, તે અસ્થાને ગણાશે. (કૌટય શબ્દના ભેદ માટે આગળ ઉપર જુએ.) (૧૭) જુએ ઉપરની કુટનેટ, ૧૫ તથા જુઓ કલિંગદેશે વક્રગ્રીવનું વર્ણન,
SR No.032484
Book TitlePrachin Bharat Varsh Part 02
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1936
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy