SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ ભારત વ] તથા અન્ય માહિતી ૭૧, ૭૨, જાણવા, જ્યારે છએને અનુક્રમ આ પ્રમાણે :-૬૯, ૧, ૭૨, ૭૦ અને ૬૭, ૬૮ એમ જાણવા ). ૧૧૭ ઇ. સ. પૂ. ૨૮૧ નહપાના સમય પૂર્વેના ઠરશેઃઅને હાથી છે એટલે પ્રિયદર્શિનના ખડિયા ઠરે છે. એટલે સાતમા અંપ્રતિ વસિષ્ઠ પુત્ર શાતકરણી પુછુમાવી ઠરાવી શકાય. ઉપરના સિક્કા | થી ૨૩૬ સુધીના નં. ૬પ માફ્ક પણ સ્થળ જુદું' છે માટે ફેરફાર પડ્યો. ઇ. સ. પૂ. ૨૮૧ | ઉપરના નં. ૬૫ તાજ જો કરે તે, જુદા સ્થળના હાય એમ બની શકે ખરું:અને તેથી નં. ૬૫ પશ્ચિમ હિંદના હતા, જ્યારે આ પૂર્વ હિંદના ગણાય. અને તે સમયે તે, થી ૨૩૬ : પણ પ્રિયદર્શિનને તાબે નહીં હાય એમ કહેવું પડે, કેમકે તાબે હેાત તેા, હાથીનું ચિહ્ન હેાત; | વધારે સંભવિત પણ તેના કરતાં વધારે સાઁભવિત તે એ છે કે, ન. ૧૭ મા આંધ્રપતિના સમયને તેને | ઇ. સ. પૂ. ૧૧૩ કહેવા; અને વલયાકારમાં બિંદુએ૧૪૯ પણ છે. એટલે, નહપાણના પછીના સમયને! પણ કહી શકાય છે. | થી ૯૧ સુધીના ગૌતમીપુત્ર સાતકરણીના સિક્કો છે; નહપાણ ઉપર, કે તેના વંશના નખીરા ઉપર પોતે મેળવેલ ફતેહના (જીમેા રાણીશ્રી ખળશ્રોના૧૫૧ નાશિકના શિલાલેખ) પુરાવેા આપે છે; સવળી બાજી પેાતાનું નામ છે, તે સ્વત ંત્રતા સૂચક છે. અને અવળી બાજી ઉજૈનીનુ ચિહ્ન છે, તે પોતે અવંતિપતિ બન્યાનું૧૫૨ દેખાડી આપે છે; હવે સવાલ એ છે કે, ૧૮ મા અંધ્રપતિ સમજવા કે ૨૬ મેા; અને ચૈત્ય વગેરે બતાવે છે, કે તે જૈન ધર્મી હતા, એટલે ૧૮ નાજ સંભવે છે; કેમકે ૨૬મા થી વૈદિક ધર્મ રાજ્યધર્મ બન્યા હાય, એમ દંતકથાથી૧૫૭ સમજાય છે ( સિક્કાના · શિલાલેખના પુરાવા શેાધવાની જરૂર ખરી) વિશેષ અધિકાર ન’. ૧૮ અંધ્રપતિના જીવન વૃત્તાંતે પુ. ૪થામાં જુએ, ઇ. સ. પૂ. ૧ (૧૫૨) મારી પેાતાનું માનવું એમ થાય છે, કે પોતે તેા અવ ́તિપતિ બન્યાજ નથી. પણ મૂળ નહપાણને સિક્કો હતા; અને તે અવ ંતિતિ થયા ત્યારબાદ પાડેલ એટલે, તેમાં અવ ંતિનું ચિહ્ન છે. બાકી આ ગૌતમીપુત્રે તેા પાતે મેળવેલ ફતેહની યાદીમાં ( અથવા તે રાણીશ્રી બળશ્રીના ઉલ્લેખ પ્રમાણે, કુળને લાગેલ ખટા ધાઇ નાંખવા પૂરતા ) તેણે જે ખાન્તુ નહપાણના ચહેરા હતા તે બાજુ પેાતાનું નામ કોતરાવ્યું અને બીજી ખજીમાં કાંઇ ખાસ વિધિ કરવા જેવુ' ન લાગ્યું, બલ્કે પેાતાની કીતિમાં વધારો થશે એમ લાગ્યું, તેથી એમને એમ રહેવા દીધું. આ અનુમાન એ ઉપસ્થી કરાય છે, કે આ પ્રકારના સિક્કા માત્ર એવા સ્થાનેથીજ મળી આવે છે કે, જે ભૂમિ ઉપર નહપાણે રાજ્ય હકુમત ચલાવી હતી અને પાછળથી ગૌતમીપુત્રે પાતે પણ હકુમત ચલાવી છે. બાકી અવંતિ કે અન્ય પ્રદેશમાંથી જે આવા સિક્કા મળી આવ્યા હાત-અથવા મળી આવે તા તા જરૂર તેને અવંતિપતિ તરીકે આપણે લેખવાજ રહેત. વળી અન્ય સ્થાનના આ ગૌતમી પુત્રના સિક્કા માટે જુએ નીચેના નં. ૭૬, ત્યાં પેાતાના એકમાનીજ છાપ છે, (૧૫૩) જીએ તેનું જીવન ચરિત્ર.
SR No.032484
Book TitlePrachin Bharat Varsh Part 02
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1936
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy