SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતવર્ષ ] તથા અન્ય માહિતી ઘેડાનું ચિત્ર૧૧૪ કે નથી, નં. ૭૦ ની માફક નાગનું ચિહ્ન૧૧૫ એટલે એમ અર્થ થી ૧૨૭૩૬ સુધી થયો કે, ચોથો અંધ્રપતિ તે સમયે, અંધબૂત્ય–કેઈને ખંડિ–મટીને તદ્દન સ્વતંત્ર થયો હોવો જોઇએ.૧૧૧ તેનું રાજ્ય ઇ. સ. પૂ. ૩૭૨ થી ૧૧૭ ૩૧૬ સુધી છે. અને તે સમયે, મૌર્યવંશી ચંદ્રગુપ્તના મરણ બાદ બિંદુસાર (ઈ. સ. પૂ. ૩૫૮ થી ૩૩૦) અને અશોક ( ઇ. સ. પૂ. ૩૩૦ થી આગળ )નો રાજ્ય અમલ હતા. અને આપણે જાણીએ છીએ કે, અશોકની સત્તા દક્ષિણ ભારતમાંથી કમી થઈ ગઈ હતી જ.૧૧૮ કેમકે તેને સિલોનમાં જે ઉપદેશકનું મંડળ, મહેંદકુમારની આગેવાની નીચે મોકલવું પડયું ૧૧૯ ] હતું, તેને મહાનદીના મુખ પાસેથી એટલે કે, કટ શહેર અથવા તેની આસપાસના કોઈક બંદરેથી જ૧૨૦ વિદાય દેવી પડી હતી. જે તેને તાબે જ દક્ષિણ ભારત હોત તે, તે ઠેઠ દક્ષિણમાં કન્યાકુમારી સુધી જઈને વિદાય દેત. એટલે સ્પષ્ટ થાય છે કે, દક્ષિણ ભારત તે સમયે સ્વતંત્ર રીતે અંધ્રપતિની સત્તામાં હતા : ૧૨૧ હવે પ્રશ્ન એ થાય છે કે તે સ્વતંત્ર થયે કયારે ? બિંદુસાર ગાદીએ બેઠો ત્યારે, એસે કે ચંદ્રગુપ્તના મરણ સમયે, તે મગધપતિની આણ ઠેઠ દક્ષિણ છેડા સુધી હતી જ.૧૨૨ અને તેથી જ ચંદ્રગુપ્ત બેલગોલ તીર્થ સધી૧૨૩ જઈ શક્યો છે. વળી આપણે જાણીએ પણ છીએ કે, બિંદુસાર નબળો હાઈ ચારે તરફ તેના રાજ્યમાં બળવા ને બખેડા જ થયાં કર્યાં છે.૧૨૪ અને તે પણ જ્યાં સુધી ચાણકયના હાથમાં લગામ હતી ત્યાં સુધી તે ૧૨૫ બનવા પામ્યું સંભવતું નથી. એટલે તેણે ત્યાગ કર્યો૧૨૧ તે સમય બાદ જ સિકકે પણ કરે. અને તે સમયે જ આંધ્રપતિ મગધથી સ્વતંત્ર થઈ ગયું હોવો જોઇએ. વસિષ્ઠપુત્ર વિલિવયસ્ફરસનો છે. આ રાજા અંધ્રપતિ છે. અને વિલિવય | ઇ. સ. પૂ. ૪૨૬ શબ્દ એમ બતાવે છે કે તે પોતે વિલિય (વીરવલય જેણે પહેર્યા છે, એટલે કે વીરવલય | થી ૪૦૩ સુધીને ઘારિત હતો અથવા જે પહેરવાને લાયક છે તેવો) સ્વતંત્ર હતું, તેમ કાઈનો તાબેદાર નહોતો. (સ્વસ્તિક છે એટલે કદાચ ખારવેલ ચક્રવર્તી કહેવાનો ૧૨૯હેતુ હોય. જે તેમ (૨૨) જુઓ ચંદ્રગુપ્ત રાજ્યના વિસ્તારનું વર્ણન. (૧૨૩) જુએ ચંદ્રગુપ્તનું વર્ણન: ૫. ૧ પૃ. ૩૮૫. (૧૨૪) જુઓ બિંસારનું જીવન ચરિત્ર. (૧૨૫) જુઓ બિંદુસાર રાજ્ય ચાણક્યના અંત સંબંધી વિવેચન. (૧૨૬) તેણે કયારે ત્યાગ કર્યો તે હકીકત માટે બિંદુસાર રાયે ચાણકયના અંત સંબંધી વિવેચન જુઓ. (૧૨) ઉપરની ટીકા નં. ૧૨૬ જુઓ તેમાંથી આ સમયની ખાત્રી મળશે. (૧૨૮) અહીં સુધી તેના રાજ્યનો વિસ્તાર હતો ( જુઓ ચોથા આંધ્રપતિનું જીવન ચરિત્ર.) (૧૨૯) રાજા ખારવેલે કોતરાવેલ હાથીગુંફાના શિલાલેખમાં સ્વસ્તિકનું ચિહ્ન વપરાયું છે. અને જેમ સમ્રાટ પ્રિચશિને પોતાના કેટલાક શિલાલેખોમાં, પોતાનું સાંકેતિક ચિહ્ન હાથીનો વપરાશ કર્યો છે, તેમ આ - સ્વસ્તિકના ચિહ્નને ઉદ્દેશ પણ તેજ હોય, એમ કાં 4 ધારી શકાય ? તે હેતુથી અને લખાણમાં, સ્વસ્તિકની નિશાની એટલે ખારવેલ ચકવતીનું ચિહ્ન ગણાવ્યું છે. બાકી સ્વસ્તિક તે જૈનધર્મનું પણ ચિહ્ન છેજ. : -
SR No.032484
Book TitlePrachin Bharat Varsh Part 02
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1936
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy