SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ [[ ૮૨ 3 ઐતિહાસિક પૂર્વજોની બિંબ છે. એના પરના શિલાલેખથી જાણવા મળે છે કે એના સર્જક પણ મંત્રીશ્વર જયમલજી છે. સં. ૧૬૮૩ માં જયમલજીએ સંઘ કાઢીને શત્રુ જય, શ્રી રૈિવતાચળ (ગિરનાર ) અને શ્રી અબુદાચળ( આબુ)ની યાત્રાએ કરી હતી. ધર્મ, અર્થ અને કામરૂપ ત્રિપુટીની સાધનામાં જીવનને પ્રમાણપુરસ્પર વ્યતીત કરનાર આ વિભૂતિ થા મોક્ષ પુરુષાર્થની સમીપ પહોંચી જાય એમાં આશ્ચર્ય શું હોઈ શકે? ધન્ય હે એ જીવનને! سمرقحابقحقحقحقحقحقحقحقحقح નાંદેલનું મહત્ત્વ અહીંઆ મને પુષ્કળ ઐતિહાસિક સામગ્રી મળી...બે તામ્રપત્રો મળ્યા. તેમને એક સં. ૧૨૧૮ માં અનળદેવની સ્તુતિમાં લખવામાં { આવ્યો હતો. આ સ્થાનેથી મને કેટલાક પ્રાચીન અમૂલ્ય હરત3 લિખિત ગ્રંથે મળ્યા. આ સવ' ગ્રંથમાં છત્રીશ રાજવંશોનું વર્ણન 3 છે. તે ઉપરાંત તેમાં અતિ પ્રાચીનકાળને ભારતવર્ષની ભૂમિનું તથા તેમાં આવેલાં નગરનું વર્ણન છે. એમાંના એકમાં વિક્રમ અને તે મહાવીરના સમયના જૈન ધર્માવલંબી રાજાઓમાં સર્વથી શ્રેષ્ઠ એવા ? શ્રેણિક તથા સમ્મતિના વંશજોને ઈતિહાસ લખેલ હતા. આ પ્રદેશ જેને ધર્મની પ્રધાન લીલાભૂમિ છે. ચૈહાણ નૃપતિ સંબંધી ? તામ્રપત્રમાં જેનધર્મ અંગે જાણવાનું મળે છે. - ટેડ રાજસ્થાન
SR No.032478
Book TitleAetihasik PUrvajoni Gaurav Gatha
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dipchand Chokshi
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1949
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy