SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ * પ્રાપ્તિ સ્થાન * શ્રી અનંતનાથ જિનાલય તીર્થ અનંતનાથ ચોક, નરશી નાથા સ્ટ્રીટ, મુંબઇ-૪૦૦ ૦૦૯. ફોન : ૩૪૨ ૧૩૪૪, ૩૪૪ ૧૯૨૯ શ્રી આર્યરક્ષિત જૈન તત્ત્વજ્ઞાન વિદ્યાપીઠ ૨૧, કેશવજી નાયક રોડ, દામજી મેઘજીનો માળો, ૧લા માળે, મુંબઇ-૪૦૦ ૦૦૯. ફોન : ૩૭૭ ૮૭૩૯ શ્રી શીતલનાથ જૈન મંદિર શ્રી દાદર કચ્છી જૈન સંઘ આરાધના ભવન, ૧૩૫, દાદાસાહેબ ફાળકે રોડ, દાદ૨, મુંબઇ-૪૦૦ ૦૧૪. આ ૪૧૧ ૦૮૯૦ મુલ્ય રૂા. ૨૦/ મુદ્રક રાજુલ આર્ટસ્, ઘાટકોપર, મુંબઇ. ફોન : ૫૧૪ ૯૮૬૩, ૫૧૧ ૦૦૫૬ ...... મુનિ પ્રતથી શોભે શ્રાવક વ્રતથી શોભે ના ગતિ બદલાય ત્યારે સ્થળનું સુખ પણ મતિ બદલાય ત્યારે સ્થિતિનું સુખ મળે. T સમાધિ ટકાવવા સથવારા ઓછા કરો. :::: FORN CENT સંવેદનશીલતા... સહનશીલતા...સ્નેહશીલતા જીવનમાં પ્રતિષ્ઠિત કરો. પક્ષપાત એ પાપનો ગર્ભકાળ છે...પ્રશંસા એ પાપનો જન્મકાળ છે. પ્રવૃત્તિ એ પાપનો ક્રિયાકાળ છે. આત્માએ ખેડુત છે. શરીર એ ખેતર છે. પરિણતિનો પાક ઉભો કરજો.
SR No.032475
Book TitleVrat Dharie BhavTarie
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy