SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસંગ અંકલ! મારી ભેળમાં કાંદા ન નખાવતા.. કેમ અનંત! તું કાંદા કેમ ખાતો નથી? અંકલ! મેં કંદમૂળનો ત્યાગ કર્યો છે. અનંત! આપણે બહાર ફરવા જઈએ ત્યારે ધર્મના નિયમ લઈને નહિ આવવાનું! ના અંકલ! આપણે જૈન છીએ. આપણાથી કંદમૂળ ખવાય જ નહિ. મારો તો ચોવિહારનો પણ નિયમ છે. અમારી પાઠશાળામાં ઘણા બાળકો પાંચમે આયંબિલ/એકાસણું પણ કરે છે. અમને મોટા ઈનામ પણ મળે છે. અનંત! તારામાં અક્કલ જ નથી. ખાવા પીવામાં કંઈ પાપ નથી. એ તો પાઠશાળામાં તમને ડરાવે. અત્યારે તો ખાઈ પીને જલસા કર. મોટો થાય ત્યારે કરજે હમણાં તો તું ૧૪ વર્ષનો છે. અંકલ! મારી ઉંમરે ધર્મ ન કરાય ને મોટી ઉંમરે ધર્મ કરાય તો તમે તો મોટા છો. તમે કેમ ધર્મ નથી કરતા? અંકલ પાસે કોઈ જવાબ ન હતો. છે? પ્રસંગ બર્નાડ શો ને પૂછવામાં આવ્યું. તમને આવતા ભવે જન્મ કયાં લેવો - ४ કુળમાં.’ બનાર્ડ શો એ જવાબ આપ્યો, ‘ભારત દેશમાં અને તેમાંય જૈન WINNINING - GAMAN MR 12 (1 - કક્કાના*||11344114 શા માટે? દુનિયાના બધાજ ધર્મોમાં એક માત્ર જૈન ધર્મ જ એવો છે જેમાં ભગવાન કોઈપણ બની શકે છે. ભગવાન બનવાની એમની થિયરી મને ખૂબ ગમી. મને ભગવાન થવાની ઈચ્છા છે માટે જૈન કુળમાં અવતરવું છે. અમેરિકાના પ્રસિદ્ધ નાટયકારના આ શબ્દો છે. ૫ ૭૪ *****NA--- ગાય મા LY WiAAA4 રન માંગ્ય માત્ર
SR No.032474
Book TitlePravachan Parikamma Part 02
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year2014
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy