SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ બીજા દિવસે સુવર્ણ પ્રભાત ઊગ્યું. હું અને પણ આજે અચાનક નાગરાજની પધરામણી થઈ. મારો મિત્ર ઉપાશ્રયે ગયા. પૂ. મુનિરાજશ્રી જવા માટે ઘણા ઉપાય કર્યા પણ એ ગયા નહીં. દૂધ જિતેન્દ્ર વિજયજી મહારાજે મિત્રને મંત્ર આપ્યો. પીવા આપ્યું પણ પીધું નહીં. પકડવા માટે પ્રયત્ન મિત્રને શીખ આપી. અને મિત્રે પણ અયોગ્ય જીવન કર્યો પણ પકડાયા નહીં. ત્યર્યું. અસભ્ય વિચાર ત્યજ્યા. નિંદનીય હવે? શું કરવું? બધા મૂંઝાયા ત્યાં જ મિત્રને પ્રવૃત્તિ છોડી. મંત્ર-નું સ્મરણ થયું. બધા પરિવારને વિનંતી કરી હવે મિત્ર મારો સ્નેહી થયો. ત્રિકાળ મંત્રારાધના શાંત બેસી જાઓ દૂધનો વાસ્કો લાવો. હું મંત્ર ભણું કરે છે. માત્ર આઠ દિવસમાં આશ્ચર્યકારી ત્રણ છું. પ્રાર્થના-વિનંતી કરું છું. બધા શાંત બેઠા. મિત્રે પ્રસંગો તેણે અનુભવ્યા. તે આવા હતા. શાંત ચિત્તે નિર્મળ હૃદયે પવિત્ર મને નવકાર મંત્રનું પ્રથમ જે પુત્ર પરિવાર તેને બોલાવતો નહીં. ધ્યાન ધર્યું... આશ્ચર્યની વાત... નાગરાજ તરત તેની સામે જોતો નહીં તે પરિવાર સુખ દુઃખના જ શાંતિથી ચાલ્યા ગયા. પણ... થોડી વારમાં જ ખબર પૂછવા લાગ્યો. પેટ ભરીને પ્રેમથી જમવાનું પોતાના પરિવાર સાથે ચારની સંખ્યામાં પધાર્યા. તે આપવા લાગ્યો. વખતે પણ મિત્રે, પૂર્વની જેમ મહDભાવિક મંત્રનું બીજો નધણીયાતા ઢોરની જેમ આખો દિવસ એકાગ્ર ચિત્તે ધ્યાન કર્યું અને નાગરાજ ચાલ્યા ભટકતો હતો. દુકાને દુકાને ઠોકરો ખાતો હતો. ગયા. બેકાર, બેલગામ જીવન જીવતો હતો. હવે તેને વાત તો ઘણી લાંબી છે. પણ... સારું કામ મળ્યું. સારું નામ થયું. બુદ્ધિને વાપરતાં નવકારના કારણે પંજાબી ઘર્મના માર્ગે વળ્યો. બે પૈસા બચાવતો થયો. નવકારના સ્મરણથી એ પવિત્ર-શુદ્ધ થયો. નવકાર - ત્રીજો ઘરના બારણે ગાયભેંસ બાંધેલી હતી. ઉપરની શ્રદ્ધાથી પંજાબીને નવ્યજીવન જીવવાનો વાછરડીનો જ્યારે જ્યારે જન્મ થવાનો હોય ત્યારે સાચો રાહ મળ્યો. એ જ પ્રભાવક નવકાર તમોને સર્પ-નાગરાજ દર્શન આપતા. દૂધ પી ચાલ્યા જતાં અમોનો સૌને તારશે. તેમાં શંકા નથી. જંગલમાં મંગલ એક અદ્ભુત ચમત્કારિક ઘટના રસિકલાલ સી. પારેખ તંત્રી “જૈન ક્રાંતિ' પાક્ષિક ૩૧/૩૬, કરણપરા, રાજકોટ-૩૬૦ ૦૦૧. નમસ્કાર ત્યાં ચમત્કાર' અંગેનો પરિપત્ર સંજોગોવશાત ચમત્કાર ઉપર શ્રદ્ધા બેસતી નહીં. મળેલો... ત્યાં સુધી મારા અંગત જીવનમાં, જો કે કારણ કે કર્મવાદમાં જ માનું છું. હું ધાર્મિક પત્રનો સંપાદક હોવા છતાં, એક પણ એવી ઘટના બનેલી નહી. તેમજ અમુક માણસોની જોગાનુજોગ આપનો પરિપત્ર મળ્યા બાદ મારા કપોળ કલ્પીત વાતો, મારા માન્યામાં ન આવે તેવી કુટુંબ સાથે વર્ષાકાળના દિવસોમાં ગીરના જંગલમાં વાતો મળેલી. પરંતુ દઢધર્મી શ્રાવક હોવા છáાં જવાનું બન્યું. ત્યારે નમસ્કાર મંત્રના ચમત્કારનો | નવ પદની ભજના થકી, પામે નવનીત સાર; અવનવા ભવ આવે નહીં, મૃત્યુ ન આવે પાસ.'-૬૪] ક ૧૨૩/
SR No.032463
Book TitleJena Haiye Navkar Tene Karshe Shu Sansar
Original Sutra AuthorN/A
AuthorMahodaysagar
PublisherKastur Prakashan Trust
Publication Year2015
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy