SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ આકાશાસ્તિકાય પ્રમાણ કારણ દ્રવ્યથી સર્વથી અલ્પ એક દ્રવ્યરૂપ છે. પ્રદેશાર્થીથી અનંતગુણા આલોકાશના પ્રદેશો અનંત છે. ૪ જીવાસ્તિકાય દ્રવ્યાર્થથી સર્વથી થોડા અનંતજીવો અનંત દ્રવ્યરૂપ છે. પ્રદેશાર્થથી અસંખ્યાતાનુણા પ્રત્યેક જીવના આત્મપ્રદેશો અસંખ્યાતા છે. ૫ પુદ્ગલાસ્તિકાય દ્રવ્યાર્થથી સર્વથી થોડા પ્રદેશો કરતાં દ્રવ્યોની સંખ્યા અલ્પ હોય છે. પ્રદેશાર્થથી અસંખ્યાતાગુણા પુદ્ગલાસ્તિકાય દ્રવ્યમાં અનંતપ્રદેશી, સ્કંધ ઓછા છે, તેનાથી અસંખ્યાતાપ્રદેશી સ્કંધ અસંખ્યાતાગુણા છે, તેથી તેના પ્રદેશો અસંખ્યાતાણા થાય છે. ૬ કાળદ્રવ્ય અપ્રદેશી દ્રવ્ય છે. તેના ભેદ થતા નથી. ધર્માસ્તિકાયાદિનું દ્રવ્ય - પ્રદેશોની અપેક્ષાએ સમ્મિલિત અલ્પબદુત્વઃ ધર્માસ્તિકાય આદિ ષડૂ દ્રવ્યોના દ્રવ્ય અને પ્રદેશોની સમ્મિલિત અપેક્ષાએ અલ્પબદુત્વ ભાવાર્થથી સ્પષ્ટ છે. अद्धा समय द्रव्यदु अपएचछयाए अणंतगुणा : અદ્ધા સમય એટલે કાળદ્રવ્ય-દ્રવ્યર્થ અને અપ્રદેશાર્થથી અનંતગુણા છે. જેમ પરમાણુ પુદ્ગલ દ્રવ્ય અપ્રદેશી હોવા છતાં અનંતપ્રદેશી સ્કંધથી દ્રવ્યર્થ - અપ્રદેશાર્થથી અનંતગુણા છે, તેમ કાળદ્રવ્ય - અપ્રદેશી હોવા છતાં જીવ અને પુદ્ગલ દ્રવ્યની શૈકાલિક પર્યાયો પર વર્તનનો હોવાથી ઉપચારથી અનંત દ્રવ્યાત્મક છે, તેથી પુદ્ગલ દ્રવ્યના પ્રદેશોથી કામ દ્રવ્યાર્થ-અપ્રદેશાર્થથી અનંતગુણા થાય છે. જ્ઞાનધારા-૩ ૧૬૧ ર્ક્સ જેન સાહિત્ય જ્ઞાનસત્ર-૩)
SR No.032451
Book TitleGyandhara 03
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2007
Total Pages214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy