SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ સત્તાસ્થાન પ્રકૃતિનો ક્ષય થવાથી ૭૫ પ્રકૃતિ સત્તામાં રહે છે. એ ૮૦/૭૯૭૬/ ૭પ સત્તાસ્થાનને દ્વિતીયસત્તાચતુષ્ક કહે છે. ૮૦ની સત્તાવાળા તીર્થંકરકેવલીભગવંતને ૧૪મા ગુણઠાણાના દ્વિચરમસમયે અનુદયવર્તી ૭૧ પ્રકૃતિની સત્તાનો નાશ થવાથી ૧૪મા ગુણઠાણાના ચરમસમયે ૯ પ્રકૃતિ સત્તામાં હોય છે અને ૭૯ની સત્તાવાળા સામાન્ય કેવલીભગવંતને ૧૪મા ગુણઠાણાના દ્વિચરમસમયે અનુદયવર્તી ૭૧ પ્રકૃતિની સત્તાનો નાશ થવાથી ૧૪મા ગુણઠાણાના ચરમસમયે ૮ પ્રકૃતિ સત્તામાં હોય છે. એ રીતે, નામકર્મના ૯૩/૯૨/૯૮૮/૮૬/૮૦૬/૭૯૭૮/૭૬/ ૭૫/૯/૮ (કુલ-૧૨) સત્તાસ્થાન હોય છે. ક્યુ સત્તાસ્થાન કયા ગુણઠાણે હોય ? પ્રકૃતિ ગુણઠાણે હોય? સર્વે ઉપશમકને ૪ થી ૧૧ ક્ષપકને ૪ થી ૯ માનો ૧લો ભાગ જિનનામ વિના સર્વે ૧ થી ૧૧ આહા૦ ૪ વિના સર્વે ૧લે ૪ થી ૧૧ જિન, આહા૦૪ વિના સર્વે ૧ થી ૧૧ | જિન + આહા૦૪+ દેવદ્ધિક કે નરકદ્ધિક વિના ૧લે | જિન + આહાઇ ૪+ વૈક્રિયાષ્ટક = ૧૩ વિના - સ્થાવરાદિ-૧૩ વિના થી ૧૪માના દ્વિચરમસમય ૭૯ | ૯૩માંથી જિન + સ્થાવરાદિ-૧૩ = ૧૪ વિના જિનઆ૦ ૪વૈ૦ ૮+મનુદ્ધિક=૧૫ વિના ૯૩માંથી આહા૦૪સ્થાવરાદિ-૧૩=૧૭ વિના ભાગથી ૧૪માના દ્વિચરમસમય ૭૫ જિન+આ૦૪+સ્થાવરાદિ-૧૩=૧૮ વિના ૮ | મનુષ્યગતિ, પંચે), ત્રસત્રિક, સુo, આદેહિક ૧૪માના ચરમસમયે ૮ + જિનનામ = ૯ (૭૬) નામકર્મમાં ૮૦નું સત્તાસ્થાન-૨ પ્રકારે છે પણ સંખ્યાની દૃષ્ટિએ તે બન્ને સમાન હોવાથી એક જ ગણાય છે. ૯૨ ૮૯ ૮૮ ૮૦. ૧લે ૮૦ le ७८
SR No.032411
Book TitleSaptatika Part 02 Shashtam Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherUmra Jain S M P Sangh
Publication Year2007
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy