SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ સાતમનુષ્યના ૨૬૦૦ (અપર્યાપ્તાના-૨ વિના) વૈજમના . .............. ૩૫ ભાંગા, .૭ ભાંગા, મનુષ્યના કુલ ૨૬૪૨ ભાંગા થાય છે. આમના .... ક્ષસ૦માર્ગણામાં તિર્યંચના કુલ....૨૪૦૮ ભાંગા, મનુષ્યના કુલ ... ૨૬૪૨ ભાંગા, ૬૪ ભાંગા, દેવના કુલ નારકના કુલ ......... ૫ ભાંગા, ............ કુલ ૫૧૧૯ ઉદયભાંગા થાય છે. મિથ્યાત્વગુણઠાણાની જેમ મિથ્યાત્વમાર્ગણામાં ઉસ્થાન-ઉભાંગા સમજવા. સાસ્વાદન ગુણઠાણાની જેમસાસ્વાદનમાર્ગણામાંઉસ્થાન-ઉભાંગાસમજવા. મિશ્રગુણઠાણાની જેમ મિશ્રસમ્યક્ત્વમાર્ગણામાં ઉસ્થાન-ઉભાંગા સમજવા. પંચેન્દ્રિયમાર્ગણાની જેમ સંશીમાર્ગણામાં ઉસ્થાન-ઉભાંગા સમજવા. જો કેવલીભગવંતને સંશી ન માનવામાં આવે, તો ૭૬૮૩માંથી કેવલીના-૮ ભાંગા બાદ કરવાથી ૭૬૭૫ ઉદયભાંગા સંજ્ઞીમાર્ગણામાં ઘટે છે. અસંશીમાર્ગણાઃ સિદ્ધાંતના મતે અસંજ્ઞીને છેલ્લા સંઘયણ અને છેલ્લા સંસ્થાનનો જ ઉદય હોય છે. એટલે સિદ્ધાંતના મતે... અસંશીમાર્ગણામાં.. એકેના ૪૨ ભાંગા, ૬૬ ભાંગા, વિકલેના બેઈન્દ્રિયની જેમ તિપંચેતના..... ૨૨ ભાંગા, લબ્ધિ-અપર્યામનુના ૨ ભાંગા કુલ ૧૩૨ ભાંગા ઘટે છે. કેટલાક આચાર્યભગવંતો લબ્ધિપર્યાપ્ત અસંશીને ૬ સંઘયણ, ૬ સંસ્થાન, શુભ-અશુભ વિહારુ, સુભગ-દુર્ભગ, સુસ્વર-દુઃસ્વર, આદેય ૩૪૬
SR No.032411
Book TitleSaptatika Part 02 Shashtam Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherUmra Jain S M P Sangh
Publication Year2007
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy