SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ : ઉપશમસમ્યક્ત્વમાર્ગણામાં ઉસ્થાન-ઉ૦ભાંગા : ઉસ્થાન સાતિ૦ વૈતિ સામ૦ | વૈ૦૫૦ દેવ નારક કુલ ૨૧+ ૨૫ ૨૭ ૨૮ ૨૯ ८ ८ ૧૬ ૧૬ ૮ ૧૧૫૨ ८ ८ ૯ ૯ ૧ ...... ૧ ८ ८ ૧૬ ૧૬ ... ૩૦+ ૧૧૫૨ ૩૧+ ૧૧૫૨ |કુલ→ ૨૩૦૪ +૫૬|+૧૧૫૨ +૩૫ +૫૭ +૧|=૩૬૦૫ ૮ ૩૪૩ ૧ ૮મા મતે ઉપશમસમ્યક્ત્વમાર્ગણામાં ૩૬૦૫ ઉદયભાંગા ઘટે છે. ક્ષાયિકસમ્યક્ત્વમાર્ગણાઃ ૧ ૨૪ ૨૪ ૪૧ ૪૨ ૨૩૨૧ ૧૧૫૨ દેવ-નારક-મનુષ્ય અને યુગલિકતિર્યંચને પર્યાપ્તાવસ્થામાં અને અપર્યાપ્તાવસ્થામાં ક્ષાયિકસમ્યક્ત્વ હોય છે. ક્ષાયિકસમ્યક્ત્વી મનુષ્ય અને યુગલિકતિર્યંચને પ્રથમસંઘયણ જ હોય છે. ક્ષાયિકસમ્યક્ત્વી દેવને ૨૧/૨૫/૨૭/૨૮/૨૯/૩૦ ના ઉદયના ક્રમશઃ ૮ + ૮ + ૮ + ૧૬ + ૧૬ + ૮ = ૬૪ ઉદયભાંગા થાય છે. ક્ષાયિકસમ્યક્ત્વી નારકને ૨૧/૨૫/૨૭/૨૮/૨૯ ના ઉદયના ક્રમશઃ ૧ + ૧ + ૧ + ૧ + ૧ = ૫ ઉદયભાંગા થાય છે. ક્ષાયિકસમ્યક્ત્વીમનુષ્યને ૨૧ના ઉદયના ૮ ભાંગા, ૪૮) ૨૬ના ઉદયના ૪૮ ભાંગા, (૮ × ૬ સંસ્થાન ૨૮ના ઉદયના ૯૬ ભાંગા, (૪૮ × ૨ વિહા૦ = ૯૬) ૨૯ના ઉદયના ... ૯૬ ભાંગા, ૩૦ના ઉદયના-૧૯૨ ભાંગા, (૯૬ × ૨ સ્વર = ૧૯૨) =
SR No.032411
Book TitleSaptatika Part 02 Shashtam Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherUmra Jain S M P Sangh
Publication Year2007
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy