SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ વૈમનુ૦-આમને ૨૫/૨૭/૨૮/૨૯/૩૦ (કુલ-૫) ઉદયસ્થાન હોય છે. સાતમનુષ્યને ૨૧/૨૬/૨૮/૨૯/૩૦ (કુલ-૫) ઉદયસ્થાન હોય છે. દેવને ૨૧/૨૫/૨૭/૨૮/૨૯/૩૦ (કુલ-૬) ઉદયસ્થાન હોય છે. એટલે તેજોલેશ્યામાર્ગણામાં ૨૧/૨૪/૨૫/૨૬/૨૭/૨૮/૨૯/૩૦/૩૧ (કુલ-૯) ઉદયસ્થાન હોય છે. : તેજોલેશ્યામાર્ગણામાં ઉસ્થાન-ઉ૦માંગા : ઉસ્થાન એ૦ |સાતિ|વૈતિ૦| સામ૦ વૈ૦૫૦ આ૦૫૦ દેવ ૨૧+ ૨૪ ૨૫ ૨૬ ૨૭૧ ૨૮ ૨૯ 4-06 ૩૧ કુલ→ ૭૦૨ ૨ ૨૮૮ ૫૭૬ ૧૧૫૨ ૧૭૨૮ ૧૧૫૨ ૪૦+૪૯૦૪ ८ ८ ૨૮૮ ૧૬ ૫૭૬ ૧૬ ૫૭૬ ८ ૧૧૫૨ ૫૬|+૨૬૦૦ ८ ८ ૯ ૯ ૧ +૩૫ ૧ ૧ ૨ ૨ ૧ 6+ ८ ८ ८ ૧૬ ૧૬ ૮ કુલ ૨૬ ૨ ૨૫ ૫૭૬ ૨૫ ૧૧૯૫ ૧૭૭૧ ૨૮૯૮ ૧૧૫૨ 06368=[25+ પદ્મલેશ્યામાર્ગણા: પદ્મલેશ્યા એકે-વિકલેજ, અપ તિર્યંચ-મનુષ્ય, નારક અને કેવલીભગવંતને હોતી નથી. તેથી પદ્મલેશ્યામાર્ગણામાં એકેના-૪૨, વિકલેના-૬૬, અપતિના-૨, લબ્ધિ-અ૫૦-૫૦ના-૨, નારકના-૫ અને કેવલીભગવંતના-૮ (કુલ-૧૨૫) ભાંગા ઘટતા નથી. એટલે કુલ ૭૭૯૧ ઉદયભાંગામાંથી ૧૨૫ ભાંગા બાદ કરવાથી ૭૬૬૬ ઉદયભાંગા (૭૦) તેજોલેશ્યા બાદરપર્યાપ્તપ્રત્યેક એકેને જ હોય છે. બાકીના એકેજ હોતી નથી. તેથી ૨૧ના ઉદયના-૫ ભાંગામાંથી પ્રથમના બે ભાંગા અને ૨૪ના ઉદયના ૧૧ ભાંગામાંથી પ્રથમના બે ભાંગા (કુલ-૪ ભાંગા) જ ઘટે છે. ૩૩૮
SR No.032411
Book TitleSaptatika Part 02 Shashtam Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherUmra Jain S M P Sangh
Publication Year2007
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy