SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ઃ મનુષ્યગતિમાર્ગણામાં ઉસ્થાન-ઉદયભાંગા : ઉઠસ્થાન સામ | વૈ૦૧૦ આમ | સા૦૦| તીવેકેo| કુલ ૨૦ ૨૧– ૨૫- ૨૮૯ O ૨૮ | પ૭૬ ૫૮૭ ૨૯ ]. ૫૭૬ ૫૮૮ ૩૦ ૧૧૫૨ ૧ | ૧૧૫૫ ૩૧ | કુલ- ૨૬૦૨ + ૩૫ + ૭ + ૨ | + ૬ =૨૬૫ર દેવગતિમાર્ગણામાં દેવને-૨૧/૦૫/૨/૨૮/૨૯/૩૦ (કુલ-૬) ઉદયસ્થાન હોય છે તેના ૬૪ ઉદયભાંગા થાય છે. એકેન્દ્રિયમાર્ગણામાં એકેને ૨૧/૦૪/૨પ/ર૬/૨૭ (કુલ-૫) ઉદયસ્થાન હોય છે અને એકેન્દ્રિયના-૪૨ ઉદયભાંગા થાય છે. બેઈન્દ્રિયમાર્ગણામાં બેઈન્દ્રિયને ૨૧/૦૬/૨૮/૨૯/૩૦/૩૧ (કુલ-૬) ઉદયસ્થાન હોય છે. તેના ૨૨ ઉદયભાંગા થાય છે. એ જ રીતે, તેઈન્દ્રિયમાર્ગણામાં-૬ ઉદયસ્થાન હોય છે. તેના ૨૨ ઉદયભાંગા થાય છે. ચઉરિન્દ્રિયમાર્ગણામાં ૬ ઉદયસ્થાન હોય છે. તેના ૨૨ ઉદયભાંગા થાય છે. પંચેન્દ્રિયમાર્ગણામાં પંચેઇતિર્યંચ-મનુષ્ય અને દેવ-નારકનો સમાવેશ થાય છે. એટલે પંચેન્દ્રિયમાણામાં તિર્યંચપંચ૦ના-૨૧/૦૬/૨૮/૨૯/૩૦/૩૧ (કુલ-૬) ઉસ્થાન હોય છે. મનુષ્યના-૨૦/૦૧/રપ/ર૬/૨૭/૨૮/૨૯/૩૦/૩૧/૮/૯ (કુલ-૧૧) ૩૧૨
SR No.032411
Book TitleSaptatika Part 02 Shashtam Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherUmra Jain S M P Sangh
Publication Year2007
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy