SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ પદ્મલેશ્યામાર્ગણામાં... ૨૮ના બંધના ૧૪૯૨૨૪ સંવેધભાંગા, ૨૯ના બંધના...... ૨૦૪૮૨૦૧૩૬ સંવેધભાંગા, ૩૦ના બંધના...... ૧૦૨૪૦૯૩૬૪ સંવેધભાંગા, ૩૧ના બંધના........... ૨૮ સંવેધભાંગા, ............ કુલ-૩૦,૭૩,૭૮,૭૫૨ સંવેધભાંગા થાય છે. શુક્લલેશ્યામાર્ગણાઃ સિદ્ધાંતનામતે શુક્લલેશ્યાવાળાજીવો તિપંપ્રા૦૨૯/૩૦પ્રકૃતિનેબાંધેછે. મનુપ્રા૦૨૯/૩૦ પ્રકૃતિને બાંધે છે. દેવપ્રાયોગ્ય-૨૮/૨૯/૩૦/૩૧ અને ૧ પ્રકૃતિને બાંધે છે. એટલે શુક્લલેશ્યામાર્ગણામાં ૨૮/૨૯/૩૦/૩૧/૧ (કુલ-૫) બંધસ્થાન હોય છે. તેના-૧૩૮૫૧ બંધભાંગા થાય છે. (જુઓ પેજનં. ૨૫૫) શુક્લલેશ્યામાર્ગણામાં-૨૧/૨૫/૨૬/૨૭/૨૮/૨૯/૩૦/૩૧ (કુલ૮) ઉદયસ્થાન હોય છે અને ૭૬૭૨ ઉદયભાંગા થાય છે. (જુઓ પેજ નં. ૩૩૯) અને ૯૩/૯૨/૮૯/૮૮/૮૬/૮૦/૦૯/૭૬/૭૫ (કુલ-૯) સત્તાસ્થાન હોય છે. સંવેધઃ સિદ્ધાંતના મતે ૬ થી ૮ દેવલોકના દેવોને શુક્લલેશ્યા હોય છે અને તે દેવો તિર્યંચપંચે૦પ્રા૦૨૯/૩૦નો બંધ કરી શકે છે. તેથી તિપ્રા૦૨૯ના બંધે દેવના-૬૪ ઉભાંગા × ૨ સત્તાસ્થાન × ૪૬૦૮ બંધભાંગા = ૫૮૯૮૨૪ સંવેધભાંગા થાય છે. એ જ રીતે, તિપ્રા૦ ૩૦ના બંધે પણ ૫૮૯૮૨૪ સંવેધભાંગા થાય છે. પદ્મલેશ્યામાર્ગણાની જેમ શુક્લલેશ્યામાર્ગણામાં મનુપ્રા૦૨૯/ ૩૦ના બંધનો સંવેધ થાય છે. અને સામાન્યથી દેવપ્રા૦૨૮/૨૯/૩૦/ ૩૧ અને ૧ના બંધના સંવેધની જેમ શુક્લલેશ્યામાર્ગણામાં દેવપ્રા૦૨૮/ ૨૯/૩૦/૩૧ અને ૧ના બંધનો સંવેધ થાય છે. ૫૪૪
SR No.032411
Book TitleSaptatika Part 02 Shashtam Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherUmra Jain S M P Sangh
Publication Year2007
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy