SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧/૨૪/૨૫/૨૬/૨૭/૨૮/૨૯/૩૦/૩૧ (કુલ-૯) ઉદયસ્થાન હોય છે. તેના-૭૦૮૩ ઉદયભાંગા થાય છે અને ૯૩/૯૨/૮૯/૮૮/૮૬/૮૦/ ૭૮ (કુલ-૭) સત્તાસ્થાન હોય છે. સંવધઃ સામાન્યથી ૨૩/૨૫/૨૬/૨૮/૨૯/૩૦ ના (દેવપ્રા૦૩૦ વિનાના) બંધના સંવેધની જેમ જ નીલલેશ્યામાર્ગણામાં ૨૩/૨૫/૨૬/ ૨૮/૨૯/૩૦ના (દેવપ્રા૦૩૦ વિનાના) બંધનો સંવેધ થાય છે. ત્રીજી નરકમાં નીલલેશ્યા હોય છે અને ત્યાં જિનનામનો બંધ પણ હોય છે. તેથી નીલલેશ્યામાર્ગણામાં મનુપ્રા૦૨૯ના બંધે ૮૯નું સત્તાસ્થાન ઘટી શકે છે. એટલે સામાન્યથી મનુપ્રા૦૨૯ના બંધના સંવેધની જેમ જ મનુષ્યપ્રા૦૨૯ના બંધનો સંવેધ થાય છે. નીલલેશ્યામાર્ગણામાં... ૨૩ના બંધના ૧૨૩૮૮૮ સંવેધભાંગા, ૨૫ના બંધના .... ૭૭૪૯૮૦ સંવેધભાંગા, ૨૬ના બંધના................ ૪૯૭૬૦૦ સંવેધભાંગા, ૨૮ના બંધના............... ૧૫૯૭૮૪ સંવેધભાંગા, ૨૯ના બંધના...... ૨૮૫૮૭૧૭૨૮ સંવેધભાંગા, ૩૦ના બંધના...... ૧૪૪૦૯૯૨૭૨ સંવેધભાંગા, કુલ-૪૩,૧૫,૨૭,૨૫૨ સંવેધભાંગા થાય છે. કાપોતલેશ્યામાર્ગણાઃ નીલલેશ્યામાર્ગણાની જેમ જ કાપોતલેશ્યામાર્ગણામાં ૨૩/૨૫/ ૨૬/૨૮/૨૯/૩૦ના બંધનો સંવેધ થાય છે. એટલે નીલલેશ્યામાર્ગણાની જેમ જ કાપોતલેશ્યામાર્ગણામાં પણ ૨૩/૨૫/૨૬/૨૮/૨૯/૩૦ ના બંધના કુલ ૪૩, ૧૫, ૨૭, ૨૫૨ સંવેધભાંગા થાય છે. ૫૩૮
SR No.032411
Book TitleSaptatika Part 02 Shashtam Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherUmra Jain S M P Sangh
Publication Year2007
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy