SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ મનોયોગમાર્ગણાઃ પંચેન્દ્રિયમાર્ગણાની જેમ મનોયોગમાર્ગણામાં-૮ બંધસ્થાન હોય છે. તેના-૧૩૯૪૫ બંધભાંગા થાય છે. મનોયોગ સંશીતિર્યંચ-મનુષ્ય અને દેવ-નારકને પર્યાપ્તાવસ્થામાં જ હોય છે. એટલે મનોયોગમાર્ગણામાં ૨૫/૨૭/૨૮/૨૯/૩૦/૩૧ (કુલ૬) ઉદયસ્થાન હોય છે. તેના-૩૫૭૨ ઉદયભાંગા થાય છે. (જુઓ પેજ નં. ૩૧૭) અને ૯૩/૯૨/૮૯/૮૮/૮૬/૮૦/૭૯/૭૬/૭૫ (કુલ૯) સત્તાસ્થાન હોય છે. (જુઓ પેજ નં. ૩૫૫) સંવેધઃ- મનોયોગમાર્ગણામાં ૨૩/૨૫ (બાપ્ર૦એકેપ્રા૦૨૫ વિના) અને વિપ્રા૦૨૯/૩૦ના બંધે સાતિપં૦ના ૩૦/૩૧ના ઉદયના ૧૧૫૨ + ૧૧૫૨ = ૨૩૦૪ ભાંગા + સામના ૩૦ના ઉદયના૧૧૫૨ ભાંગા + વૈતિના-૫૬ ભાંગા + સામ૦ના-૩૨ ભાંગા ૩૫૪૪ ઉદયભાંગા હોય છે. તેમાંથી સાતિ૦૫૦ના-૨૩૦૪ + સામ૦ના-૧૧૫૨ = ૩૪૫૬ ઉદયભાંગામાં ૪ સત્તાસ્થાન હોય છે બાકીના ૮૮ ઉદયભાંગામાં ૨ સત્તાસ્થાન હોય છે. : મનોયોગમાર્ગણામાં-૨૩ના બંધનો સંવેધ : બટકોઇન્ટ) મારૂબંધ ર્ગ/સ્થા બંધક ૫) ન ઉદયસ્થાન ૨૩ સાતિ ૩૦/૩૧ના ના વતિ૦ ૨૫/૨૭/૨૮/૨૯/૩૦ ગબં સામ ૩૦ના | |૩૦૨૦| ૨૫/૨૭/૨૮/૨૯ n કુલ Ε ૨૫ના બંધનો સંવેધઃ ઉદય ભાંગા સત્તાસ્થાન બંધ સંવેધ ભાંગા ભાંગા ૪૭૩ = ×૪ |=૩૬૮૬૪ xx =૪૪૮] ૨૩૦૪×| ૪ (૯૨૨૮૮/૮૬/૮૦) ૫૬૪ ૨ (૯૨/૮૮) ૧૧૫૨×| ૪ (૯૨૨૮૮/૮૬/૮૦) | ×૪ =૧૮૪૩૨ ૩૨૪ ૨ (૯૨૨૮૮) xx =૨૫૬ ૩૫૪૪ R ૫૬૦૦૦ બાદરપ્રત્યેકએકેપ્રા૦૨૫/૨૬નો બંધ ઈશાન સુધીના દેવો પણ કરે છે. તેથી દેવના પર્યાપ્તાવસ્થાના ૨૯/૩૦ના ૮ + ૮ = ૧૬
SR No.032411
Book TitleSaptatika Part 02 Shashtam Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherUmra Jain S M P Sangh
Publication Year2007
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy