SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રસકાયમાર્ગણાઃ ત્રસકાયમાર્ગણામાં-૮ બંધ સ્થાન હોય છે તેના-૧૩૯૪૫ બંધભાંગા થાય છે. એકેન્દ્રિય જીવો સ્થાવર છે ત્રસ નથી તેથી ત્રસકાયમાર્ગણામાં એકેન્દ્રિય જીવોનો સમાવેશ થતો નથી અને ૨૪નું ઉદયસ્થાન એકેન્દ્રિયને (સ્થાવરને) જ હોય છે. ત્રસજીવોને હોતું નથી. તેથી ત્રસકાયમાર્ગણામાં ર૪ વિનાના-૧૧ ઉદયસ્થાન હોય છે અને કુલ-૭૭૯૧ ઉદયભાંગામાંથી એકે૦ના-૪૨ ભાંગા વિના ૭૭૪૯ ઉદયભાંગા હોય છે અને કુલ-૧૨ સત્તાસ્થાન હોય છે. સંવેધઃ સામાન્યથી નામકર્મના સંવેધની જેમ ત્રસકાયમાર્ગણાનો સંવેધ થાય છે. પરંતુ ત્રસકાયમાર્ગણામાં એકેન્દ્રિય જીવો ત્રસ ન હોવાથી એકે)ના સંવેધભાંગા ઘટતા નથી. એટલે સામાન્યથી તિર્યંચપ્રાયોગ્ય૨૩/૦૫/૨૬/૨૯/૩૦ અને મનુપ્રાયોગ્ય-૨૫/૨૯ના બંધના સંવેધભાંગામાંથી એકે૦ના સંવેધભાંગા બાદ કરવાથી જેટલા ભાંગા બાકી રહે તેટલા ભાંગા ત્રસકાયમાર્ગણામાં તિર્યંચપ્રા૦૨૩/૦૫/૨૬/૨૯/૩૦ના બંધ અને મનુષ્યપ્રા૦૨૫/૨૯ના બંધ હોય છે. : ત્રસકાયમાર્ગણામાં ર૩ના બંધનો સંવેધ : ઉદય | સત્તાનું બંધ ઉદયસ્થાન સંવેધભાંગા ભાંગા સ્થાન માંગા | વિકલેo - ૨૧/૨૬ના ૧૮ ૫ | ×૪ | ૨૮/૨૯/૩૦/૩૧ના ૪૮૮| ૪ | ૪૪ =૭૬૮ સાવતિo| ૨૧/૨૬ના ૨૯૮૪| ૫ | =૫૯૬o| પંચ૦ના | ૨૮/૨૯/૩૦/૩૧ના ૪૬૦૮૪| ૪ | ૮૪ =૭૩૭૨૮ વૈ૦તિo | ૨૫/૨૭/૨૮/૨૯૩૦ના ૫૬૪, ૨ | x૪ =૪૪૮ સા મ0 [૨૧/૨૬/૨૮/૨૯/૩૦ના ૨૬૦૨x| ૪ | ૪૪ | =૪૧૬૩૨ વૈ૦મ૦ | ૨૫/૨/૨૮/૨૯ના ૩૨૪ ૨ | *૪) =૨૫૬) ૭૬૬૨ Tછે | છે. ૧૨૩૧પર) 5 બંધ બંધક =૩૬ol ૪૪ ૪૬૮
SR No.032411
Book TitleSaptatika Part 02 Shashtam Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherUmra Jain S M P Sangh
Publication Year2007
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy