SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ બેઈન્દ્રિયમાર્ગણામાં ૧૨,૮૦,૫૪૪ સંવેધભાંગા થાય છે. એ જ રીતે, તેઈન્દ્રિયમાર્ગણામાં ૧૨,૮૦,૫૪૪ સંવેધભાંગા થાય છે અને ચઉરિન્દ્રિયમાર્ગણામાં પણ ૧૨,૮૦,૫૪૪ સંવેધભાંગા થાય છે. પંચેન્દ્રિયમાર્ગણાઃ પંચેન્દ્રિયમાર્ગણામાં ૨૩/૨૫/૨૬/૨૮/૨૯/૩૦/૩૧/૧ (કુલ-૮) બંધસ્થાન હોય છે. તેના-૧૩૯૪૫ બંધભાંગા થાય છે. ૨૪ વિનાના ૧૧ ઉદયસ્થાન હોય છે. કુલ-૭૭૯૧ ઉદયભાંગામાંથી એકે૦ના-૪૨ + વિકલે૦ના ૬૬ = ૧૦૮ ભાંગા બાદ કરવાથી ૭૬૮૩ ભાંગા હોય છે અને ૧૨ સત્તાસ્થાન હોય છે. સંવધઃ પંચેન્દ્રિયમાર્ગણામાં ૨૩/૨૫ (બાપ્ર૦એકેપ્રા૦૨૫ વિના) અને વિપ્રા૦૨૯/૩૦ના બંધે સાતિપંના-૨૧/૨૬ના ઉદયના ૯ + ૨૮૯ = ૨૯૮ ભાંગામાં ૫(૯૨/૮૮/૮૬/૮૦/૭૮) સત્તાસ્થાન હોય છે. બાકીના સાતિ૦ના-૪૬૦૮ + સામ૦ના-૨૬૦૨ = ૭૨૧૦ ભાંગામાં ૪(૯૨/૮૮/૮૬/૮૦) સત્તાસ્થાન હોય છે અને વૈતિના૫૬ + વૈમના-૩૨ = ૮૮ ભાંગામાં ૨ સત્તાસ્થાન હોય છે. : પંચેન્દ્રિયમાર્ગણામાં ૨૩ના બંધનો સંવેધ : ૩૪ ૩ = = = = બંધ સ્થાન ર્ગ ણા બંધક સાતિ ૫૦ના ન્દ્રિ ના |ઐતિ૦ ૨૫/૨૭/૨૮/૨૯/૩૦ના ૨૩ *Z ઉદયસ્થાન ધ ઉદય સત્તા | બંધ ભાંગા |સ્થાન ભાંગા ૨૧/૨૬ના ૨૯૮૪ ૨૮/૨૯/૩૦/૩૧ના ૪૬૦૮× ૪૫૭ ૫૬૪ | સામ૦ | ૨૧/૨૬/૨૮/૨૯/૩૦ના|૨૬૦૨×| ૪ વૈમ૦ ૨૫/૨૭/૨૮/૨૯ના કુલ– © ૩૨૪ =||૪||| ૭૫૯૬ સંવેધભાંગા ×૪ =૫૯૬૦ ×૪ =૭૩૭૨૮ xx =૪૪૮ ૪૪ =૪૧૬૩૨ ×૪ ૨૫૬ ૧૨૨૦૨૪
SR No.032411
Book TitleSaptatika Part 02 Shashtam Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherUmra Jain S M P Sangh
Publication Year2007
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy