SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ દેવપ્રાયોગ્ય-૨૮ના બંધે ૧,૪૯,૨૨૪ સંવેધભાંગા થાય છે. દેવપ્રાયોગ્ય-ર૯ના બંધનો સંવેધઃ દેવપ્રાયોગ્ય-૨૯ના બંધના-૮ બંધભાંગા થાય છે. સમ્યગ્દષ્ટિ મનુષ્યો જ પર્યાપ્તાવસ્થામાં કે અપર્યાપ્તાવસ્થામાં દેવપ્રાયોગ્ય-ર૯ પ્રકૃતિને બાંધે છે. એટલે દેવપ્રાયોગ્ય-ર૯ના બંધક સા૦ મનુષ્યને ૨૧/૦૬/૨૮/ ૨૯/૩૦ના ઉદયના ક્રમશઃ ૧+૧+૧+૧+૧૯૨=૧૯૬ (જુઓ પેજ નં૦૩૬૫) ઉદયભાંગામાં ૯૩/૮૯ (કુલ-૨) સત્તાસ્થાન હોય છે. વૈમનુ ના- ૩૫ ઉદયભાંગામાં-૯૩/૮૯ (કુલ-૨) સત્તાસ્થાન હોય છે અને આહાડમનુષ્યના-૭ ભાંગામાં ૯૩નું એક જ સત્તાસ્થાન હોય છે. : દેવપ્રાયોગ્ય-૨૯ના બંધનો સંવેધ : સ્થા બંધક સત્તાસ્થાન ભાંગા ભાંગા દિવ સામ0 ૨૧/૨૬/૨૮/૨૯/૩૦ [ ૧૯૬૪ ૨(૩/૮૯) [ ૮૮ =૩૧૩ લો વૈ૦૫૦ ૨૫/૨/૨૮/૨૯/૩૦ ] ૩૫૪ ૨(૩૮૯) | ૪૮ =૫૬૦ આ૦મ0|૨૫/૨૭૨૮/૨૯૩૦ ૭x ૧(૯૩) બિધ કુલ– ૭ | ૨૩૮ | | 0 | ૩૭પર દેવપ્રાયોગ્ય-ર૯ના બંધ ૩૭પર સંવેધભાંગા થાય છે. દેવપ્રાયોગ્ય-૩૦ના બંધનો સંવેધઃ દેવપ્રાયોગ્ય-૩૦ના બંધનો-૧ બંધમાંગો થાય છે. દેવપ્રાયોગ્ય૩૦ના બંધક અપ્રમત્તસંયમીને ૩૦ના ઉદયના-૧૪૪ ઉદયભાંગામાં ૯રનું એક જ સત્તાસ્થાન હોય છે. એટલે ૧૪૪ ઉOભાંગા*૧ સત્તાસ્થાન૪૧ બંધમાંગો=૧૪૪ સંવેધભાંગા થાય છે. સંવેધ ઉદયસ્થાન ઉદય ભાંગા ૪૮ =૫૬ (A) મહેસાણાવાળા પુસ્તકના આધારે દેવપ્રા ૨૯ના બંધે સામ0ના ૨૬૦૦ ઉદયભાંગા ૪૨ સત્તાસ્થાન૪૮ બંધભાંગા=૪૧૬૦૦ સંવેધભાંગા થાય છે. દેવપ્રા) ૨૯ના બંધે કુલ-સા૦મ)ના ૪૧૬૦૦+વૈ૦૦ના-૫૬૦+આ૦મ નાપ૬=૪૨૨૧૬ સંવેધભાંગા થાય છે. ૩૯૧
SR No.032411
Book TitleSaptatika Part 02 Shashtam Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherUmra Jain S M P Sangh
Publication Year2007
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy