SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯ના ઉદયના સ્વરવાળા-૮ + ઉદ્યોતવાળો-૧ = ૯ ભાંગા, ઉદ્યોતવાળો-૩૦ના ઉદયનો. ૧ ભાંગો કુલ – ૩૫ ભાંગા થાય છે. વૈશરીરવાળા સંયમી મનુષ્યને જ ઉદ્યોતનો ઉદય હોય છે અને સંયમી મનુષ્યને પરાવર્તમાન શુભ જ પ્રકૃતિનો ઉદય હોય છે. તેથી સંયમીમનુષ્ય વૈ૦શરીર બનાવે છે ત્યારે તેને ઉદ્યોત સહિત ૨૮/ ૨૯ ૩૦ ઉદયસ્થાનકે એક-એક જ ભાગો થાય છે. આહારકમનુષ્યના-૭ ભાંગા આહારકશરીરીમુનિભગવંતને રપ/ર૭/૨૮/૨૯૩૦ (કુલ-૫) ઉદયસ્થાનક હોય છે અને પરાવર્તમાન બધી શુભ જ પ્રકૃતિનો ઉદય હોય છે. તેથી દરેક ઉદયસ્થાને એક-એક જ ભાંગો થાય છે. આહારક શરીરીમુનિને, ૨૫ના ઉદયનો ............૧ ભાગ, ૨૭ના ઉદયનો...............૧ ભાગો, ૨૮ના ઉદયના આહાકારકશીન પર! ઉચ્છવાસવાળો-૧ ભાંગો + ઉદ્યોતવાળો-૧= ૨ ભાંગા, ૨૯ના ઉદયના સ્વરવાળો-૧ ભાંગો + ઉદ્યોતવાળો-૧ = ૨ ભાંગા, ૩૦ના ઉદયનો.............૧ ભાંગો કુલ - ૭ ભાંગા થાય છે. ૨૮૪
SR No.032410
Book TitleSaptatika Part 01 Shashtam Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherUmra Jain S M P Sangh
Publication Year2007
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy